________________
શ્રીભગવતી-સાર
સકષાયીને સેંદ્રિય જેવા જાણવા. અકષાયીને પાંચ જ્ઞાન વિકલ્પે જાણવાં. વેદરહિત જીવાને અકષાયીની પેઠે જાણવા. આહારક જીવાને સકષાયી જેવા જાણવા, પણ તેમને કેવલજ્ઞાન પણ હાય છે. અનાહારક જીવાને મનઃપવ માન સિવાયનાં ચાર જ્ઞાન અને ત્રણ અજ્ઞાન વિકલ્પે
હાય છે.
380
ભસિદ્ધિક એટલે કે, વિકલ્પે પાંચ જ્ઞાન અને ત્રણ અભવિસિંદુક વા નાની અજ્ઞાનવાળા હોય છે.
જ્ઞાનના વિષય દ્રવ્ય અપેક્ષાએ, ક્ષેત્ર — દ્રવ્યાના અપેક્ષાએ,કાલ દ્રવ્યના પરિણામની અવસ્થિતિ દ્રવ્યના પાંચે ની અપેક્ષાએ
ધસ્તિકાયાદિ વ્ય તી આધારભૂત આકાશ ની તી
અપેક્ષાએ, અને ભાવ
ચાર પ્રકારના કહેવાય છે.
મેક્ષની યાગ્યતાવાળા વા
અજ્ઞાનવાળા હાય છે. નથી, પણ વિકલ્પે ત્રણ
―――
આિિનાધિકજ્ઞાની સામાન્યરૂપે સર્વદ્રવ્યને સ ક્ષેત્રને, સર્વાં કાળને અને સર્વ ભાવેાને જાણે અને જુએ છે.
૧. કારણ કે, અનિવૃત્તિખાદરાદિ ગુણસ્થાનર્ક અવેક હાય છે. ત્યાં સ્થને ચાર જ્ઞાન અને કૈવલજ્ઞાનીને પાંચમું કેવલજ્ઞાન, હાય છે.
૨. વિગ્રહગતિ, કેવવલેસમુદ્ધાત, અને અયાગિઅવસ્થામાં જ જીવા અનાહારક હોય. અનાહારને આદિનાં ત્રણ જ્ઞાન અને અજ્ઞાન વિગ્રહગતિમાં, અને કેવલજ્ઞાનીને એક કેવલજ્ઞાન કેલિસમુદ્ધાત તથા અયાગિઅવસ્થામાં હોય છે. મન:પર્યવજ્ઞાન આહારકને જ હાય છે.
Jain Education International 2010_05 For Private & Personal Use Only
www.jainelibrary.org