SearchBrowseAboutContactDonate
Page Preview
Page 357
Loading...
Download File
Download File
Page Text
________________ sna શ્રીભગવતી સાર તેમ પૂર્વ જાણેલા નિશાનથી જે જ્ઞાન થાય તે પૂર્વવત્. શેષવત એટલે કા વગેરેની નિશાનીએથી પરાક્ષ પદાનું જે જ્ઞાન થાય તે. જેમકે, ' અહી મેારના શબ્દ હાવાથી માર હોવા જોઈ એ.' એક પદાર્થના સ્વરૂપનું નિરીક્ષણ કરવાથી એવા સ્વરૂપવાળા બીજા પદાર્થો પણ એ પ્રકારના છે એવું જે જ્ઞાન તે દૃષ્ટસાધવત્ અનુમાન કહેવાય. જેમકે, (૮૦ રતિભારના ) એક કને જોવાથી એના જેવા જે બીજા તે પણ કાર્ષીપણ કહેવાય તેવું જ્ઞાન. ઉપમાનનું સ્વરૂપ આ પ્રકારનું છે જેવી ગાય તેવા ગય. આગમ એ પ્રકારના છેઃ લૌકિક અને લેાકેાત્તર. લૌકિક તે ભારત, રામાયણ, અંગે પાંગહિત ચાર વેદ વગેરે. અને લેાકાત્તર તે બાર અંગેાવાળું ગણિપિટકર, શતક ૫, ઉદ્દે॰ ૪ ૩: જીવાનું વર્ગીકરણ ૧ છે વગ રાજગૃહ નગરના પ્રસંગ છે. ગૌ—હે ભગવન્! સસારી જીવે કેટલા પ્રકારના છે? મ—તે ગૌતમ ! સંસારી જીવા છ પ્રકારના છે : પૃથ્વીકાય, જળકાય, વાયુકાય, અગ્નિકાય, વનસ્પતિકાય અને ત્રસ ( અથવા જંગમ ). ૧. જીએ આગળ પા. ૩૨૬, નોંધ. ૨, જુઓ આગળ પા. ૧૬૩. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004620
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy