________________
અસ્તિકાયને સિદ્ધાંત ૧. અંગારકર્મ (અંગારા પાડવા, વેચવા કે ઈટના ભઠ્ઠા પકવવા વગેરે). ૨. વનકર્મ (વન છેદવું, વેચવું ઇ) ૩. શકટકર્મ (ગાડાં ફેરવવાં, તૈયાર કરવાં, વેચવાં ઇ.). અ. ભાટકર્મ (બીજાની વસ્તુઓ ભાડે ગાડાં ભરીને બીજે ઠેકાણે લઈ જવી ઈ). પ. ફેટકર્મ (જમીનને હળ કોદાળી વગેરે વડે ફોડવી). દંતવાણિજ્ય ( હાથીદાંત, ચર્મ, ચામર વગેરેને વેપાર ). ૭. લાલાવાણિજ્ય (લાખ વગેરેનો વેપાર). ૮. શિવાણિજ્ય (કેશવાળાં ગાય, ભેંસ, સ્ત્રી વગેરેનો વેપાર). ૯, રસવાણિજય (દારૂ વગેરેનો વેપાર ). ૧૦. વિષવાણિજ્ય (ઝેર, શસ્ત્ર વગેરેનો વેપાર). ૧૧. યંત્રપલનકર્મ (કોલુ, ઘાણ વગેરે ચલાવવાં. ૧૨. નિલાઇનકર્મ (પશુઓને
ખસી કરવાં વગેરે). ૧૩. દવાગ્નિદાપન (દવ સળગાવવા ઇ0). ૧૪. સરેવર–તળાવ વગેરેનું શોષણ; અને ૧૫. અસતીષણ ( દાસી વગેરે રાખી કમાણુ કરવી).
આ કર્માદાનો ત્યાગનારા શ્રમણોપાસકો પવિત્ર (શુક્લ) અને પવિત્રતાપ્રધાન થઈને, ભરણકાળે મરણ પામી, કોઈ પણ દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થાય છે. – શતક ૮, ઉદ્દે ૫
૧૨.
અસ્તિકાયને સિદ્ધાંત રાજગૃહ નગરના ગુણશીલ ચૈત્યની પાસે થોડે દૂર ઘણા અન્યતીથિંકે રહેતા હતા. તેમનાં નામ આ પ્રમાણે હતાં: કાલોદાયી, શિલદાયી, સેવાદાયી, ઉદય, નામેાદય, નર્મોદય, અન્યપાલક, શૈલપાલક, શંખપાલક,૧ અને સુહસ્તી ગૃહપતિ.
૧. આ નામ તથા ઉપર જણાવેલ આજીવિક શ્રાવકોનાં નામેામાંનાં ઘણાં મળતાં આવે છે. પા. ૫૯૪.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org