________________
૧
શ્રીભગવતીન્સાર
છે.
બીજો પુરુષ શીલવાળે નથી પણ શ્રુતવાળા છે. તે પુરુષ અનુપરત ( પાપથી અનિવૃત્ત) છતાં ધર્મને જાણું છે. તે પુરુષ અંશતઃ વિરાક છે. ત્રીજો પુરુષ શીલવાળા છે અને શ્રુતવાળા પણ છે. તે (પાપથી) ઉપરત છે અને ધર્મને જાણે છે. તે સર્જાશે આરાધક છે. અને જે ચેાથેા પુરુષ છે, તે શીલથી અને શ્રુતથી રહિત છે. તે પાપથી ઉપરત નથી, અને ધર્મથી અજ્ઞાત સર્વાંગે વિરાધક છે.
છે. તે પુરુષ
પ્ર—હે ભગવન્ ! આરાધના કેટલા પ્રકારની છે?
હે ગૌતમ ! આરાધના ત્રણ પ્રકારની છેઃ 1. નાનારાધના, દર્શનારાધના અને ચારિત્રારાધના.૧ તે દરેકના પાછા ઉત્કૃષ્ટ, મધ્યમ અને જન્ય એવા ત્રણ ત્રણ પ્રકાર છે. જે જીવને ઉત્કૃષ્ટ નાનારાધના હાય, તેને ઉત્કૃષ્ટ અને મધ્યમ દર્શનારાધના હોય. જે જીવને ઉત્કૃષ્ટ દર્શનારાધના હાય, તેને ઉત્કૃષ્ટ, જધન્ય અને મધ્યમ જ્ઞાનારાધના હોય.
તેવા જ સબંધ ઉત્કૃષ્ટ ચારિત્રારાધનાના છે. જેને ઉત્કૃષ્ટ
જ્ઞાનારાધના અને ઉત્કૃષ્ટ નારાધના હોય, તેને
૧. જ્ઞાનારાધના એટલે ચેાગ્ય કાળે અયમન, વિનય, તપ, અને અનિવ; તથા શબ્દભેદ, અ`ભેદ કે ઉભયભેદ ન કરવા તે. દેશનાચાર એટલે નિઃશક્તિા, નિષ્કાંક્ષિતા, નિર્વિચિકિત્સા, અમૂઢદૃષ્ટિતા, સમાનધર્મીઓના ગુણમાં વૃદ્ધિ કરવી, તેમને સ્થિર કરવા, તેમના ઉપર વત્સલતા રાખવી, અને ધૂમ પ્રચાર કરવેા તે. ચારિત્રાચાર એટલે પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિએ એ પ્રમાણે આઠ યાગ . વ્યાપારાથી યુક્ત રહેવું તે.
Jain Education International 2010_05 For Private & Personal Use Only
www.jainelibrary.org