SearchBrowseAboutContactDonate
Page Preview
Page 338
Loading...
Download File
Download File
Page Text
________________ જીવ શe મ- હે ગૌતમ! જી વીર્યવાળા પણ અને વીર્ય વિનાના પણ છે. ગૌત્ર –હે ભગવન્! તેનું શું કારણ? મહે ગૌતમ! જીવો બે પ્રકારના છે: સંસારી, અને મુક્ત (સિદ્ધ). તેમાં મુક્ત છો તો વીર્યરહિત છે. સંસારી છે બે પ્રકારના છેઃ શુકલધ્યાનથી શૈલ જેવી નિશ્ચલ (શેલેશી) દશામાં સ્થિત થયેલા; અને તેવી દશા વિનાના. તેમાં જેઓ શૈલેશી દશામાં સ્થિત છે, તેમાં સત્તા રૂપે તો વીર્ય (લબ્ધિવર્ય ) છે; પરંતુ ક્રિયા કરતું વીર્ય (કરણવીર્ય) નથી; પણ શૈલેશી દશામાં સ્થિત નહિ એવા છવામાં સત્તારૂપે વીર્ય તો હોય છે; પણ ક્રિયા કરતું વીર્ય હોય પણ ખરું અને ન પણ હોય. એટલે કે જ્યારે તેઓ ઉત્થાનાદિ ક્રિયાવાળા હોય ત્યારે તેઓ સવીત્યું છે, અને ઉત્થાનાદિ ક્રિયા વિનાના હોય ત્યારે અવીર્ય છે. વળી અપર્યાપ્તાદિ અવસ્થા વખતે પણ તેઓ અવીય જ હોય છે]. – શતક ૧, ઉદ્દે ૮ ૨: જીવનાં જ્ઞાન ગૌ –હે ભગવન ! જ્ઞાન ઐહભવિક (આ ભવમાં જ રહેનારું) છે? પારભવિક (ચાલતા ભવમાં ભણુયેલું બીજા ૧. પોતાની નિને યોગ્ય શરીર, ઇકિયાદિ પર્યાસિઓ હજુ પ્રાપ્ત ન કરી હોય તે અવસ્થામાં Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004620
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy