SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીભગવતી-સાર જે અસ યતેા છે તે અવિરતિની અપેક્ષાએ આત્મારભ પણ છે, પરારભ પણ છે અને ઉભયારભ પણ છે, પરંતુ અનાર્ભ નથી. -શતક ૧. ઉદ્દે ૧ 302 ગૌ—હે ભગવન્ ! જીવા હું ગૌતમ ! ક | સ્વયં કૃતકને વેઢે છે ? કરનારા જ કર્મને વેદે છે, બીજાએ કરેલું ક બીજાથી વેદાનું નથી; તેમ જ કરેલ કનૈ। ભાગવ્યા વિના છૂટકારા નથી, તેા પણ ' કને આંધ્યા પછી તરત જ કે સામટુ તે બધુ જ વેદતા નથી; પરંતુ તેને જે ભાગ લેાન્મુખ થયે! હાય, તેટલા જ વેદે કે; અન્ય નહિ. ― [ શતક ૧, ઉદ્દે॰ ૨ ગૌ॰—હે ભગવન્ ! જીવા વીવાળા છે કે વી વિનાના છે. ૧. અસયત એટલે જેમણે સંયમ સ્વીકાર્યું નથી તેવા. હવે સૂક્ષ્મ એકેન્દ્રિયાદિ જીવાની પ્રવૃત્તિ બુદ્ધિપૂર્વક ન હેાવાથી તે અસયત જ છે; પરંતુ તેમને એમ ને એમ તે આત્મારભી ન કહેવાય; કારણ કે તેએ જાતે શુભ કે અશુભ કાંઈ જ કરતા નથી. છતાં જ્યાંસુધી તે જીવાએ વિરતિ સ્વીકારી નથી, ત્યાં સુધી તે મૂઢ દશામાં પણ જે કાંઈ કરે છે, તે તેમને આત્મારભ જ ગણાય છે. આ વિષયની વધુ ચર્ચા માટે જુઓ આ માળાનું સચમધમ ’પુસ્તક પા. ૨૧૨૬. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004620
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy