________________
શૈશાલક
૨૯૧ અનંત જીવના સમુદાયરૂપ નિકાયથી છવ ઍવીને સંયૂથ દેવભવ વિષે ઉત્તમ માનસ–સર પ્રમાણુ આયુષ્ય વડે ઉત્પન્ન થાય છે. ૧. ત્યાં તે દિવ્ય અને ભાગ્ય એવા ભેગેને ભોગવત વિહરે છે. પછી ત્યાંથી આવીને તે પ્રથમ સંસી ગર્ભજ પંચેદિય મનુષ્યપણે ઉત્પન્ન થાય છે (૧) પછી ત્યાંથી ચ્યવને મધ્યમ માનસ–સર પ્રમાણ આયુષ વડે સંપૂથ દેવનિકા વિષે ઉત્પન્ન થાય છે. ૨. ત્યાં દિવ્ય ભોગો ભેળવીને બીજા સંગર્ભજ મનુષ્યને વિષે જન્મે છે. (૨) પછી ત્યાંથી નીકળી કનિષ્ઠ માન-સર પ્રમાણે આયુષ વડે સંધૂથ દેવનિકાયને વિષે ઊપજે છે. ૩. ત્યાંથી ત્રીજા સંગી ગર્ભજ મનુષ્યમાં, (ક) ત્યાંથી ઉત્તમ માનસોત્તર – મહામાનસ આયુષ વડે સંપૂથ–દેવનિકાયને વિષે, ૪. ત્યાંથી ચોથા સંશી ગર્ભજ મનુષ્યમાં, (૪) ત્યાંથી મધ્યમ માનસોત્તર આયુષ વડે સંયૂથ-દેવનિકાયમાં, ૫. ત્યાંથી પાંચમા સંગર્ભજ મનુષ્યમાં, (૫) ત્યાંથી કનિષ્ઠ ભાસત્તર આયુષ સહિત સંયુથ-દેવનિકાયમાં, ૬. ત્યાંથી છઠ્ઠા સંસી ગર્ભજ મનુષ્યમાં, (૬) ત્યાંથી બ્રહ્મલોક નામે કહ્યું – દેવલોક – માં.તે દેવલોક પૂર્વ તથા પશ્ચિમ લાંબો છે અને ઉત્તર તથા દક્ષિણ વિસ્તારવાળે છે. ૭. ત્યાં દશ સાગરોપમ વર્ષો સુધી દિવ્ય ભોગો ભેગવી તે સાતમા સંસી ગર્ભજ મનુષ્યમાં ઊપજે છે. (૭) ત્યાં નવ માસ બરોબર પૂર્ણ થયા પછી અને સાડાસાત દિવસ વીત્યા બાદ હું સુકુમાર, ભદ્ર, મૃદુ અને દર્ભનાં કુંડલની પેઠે વાંકડિયા કેશવાળો અને કર્ણના આભૂષણ વડે ગાલને સ્પર્શતો એવો દેવકુમાર સમાન
૧. જુઓ પ્રજ્ઞાપના પદ ૨,૫. ૧૦૨-૨.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org