SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ જીનું ભારેપણું અને અલ્પાયુષીપણું . ૫૩ વડે, તથા શ્રમણ–બ્રાહ્મણને નિર્જીવ તથા નિર્દોષ ખાનપાનાદિ પદાર્થો આપવા વડે. ગૌ– હે ભગવન! અશુભ રીતે લાંબો કાળ જીવવાના કારણભૂત કર્મ કેવી રીતે બાંધે છે? મ– હે ગૌતમ ! હિંસા કરીને, ખોટું બોલીને તથા શ્રમણબ્રાહ્મણની હીલના, નિંદા, ફજેતી, ગહ કે અપમાન કરીને તથા તેને અમનોજ્ઞ (સ્વરૂપથી ખરાબ – અપ્રિય ) અન્નપાનાદિ આપીને જીવો અશુભ રીતે લાંબે કાળ જીવવાના કારણભૂત કર્મ બાંધે છે. ગૌ૦ – હે ભગવન ! જીવો શુભ પ્રકારે લાંબે કાળ જીવવાના કારણભૂત કર્મ કેવી રીતે બાંધે છે ? મ– હે ગૌતમ! પ્રાણેને ન મારીને, ખોટું ન બોલીને તથા શ્રમણ-બ્રાહ્મણને વંદને પાસનાદિપૂર્વક મને તથા પ્રીતિકારક અન્નપાનાદિ આપીને જીવો શુભ દીર્ધાયુષ બાંધે છે. –શતક ૫, ઉદ્દે ૬ ૧. “હીલના – એટલે તેની જાતિ વગેરે ઉઘાડી પાડીને કરેલી નિંદા; “નિન્દા ” એટલે મન વડે કરેલી નિન્દા; “ફજેતી” એટલે લેકસમક્ષ કરેલી નિન્દા; “ગ” એટલે તેની પોતાની સામે કરેલી નિન્દા; અને ‘અપમાન” એટલે તેને આવતા-જતે જોઈ ઊભા ન થવું વગેરે. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004620
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy