________________
સાધુ
ગૌતમ–હે ભગવન ! જે આ શ્રમણનિગ્રંથ આર્યપણે— પાપકર્મરહિતપણે વિહરે છે, તેઓ કોને સુખને અતિક્રમે છે ? અર્થાત તેમનું સુખ કોનાથી ચડિયાતું છે?
મહ–હે ગૌતમ! એક માસની દીક્ષાવાળે, એટલે કે દીક્ષા લીધે એક માસ થયો હોય તેવો શ્રમનિગ્રંથ વાનગૅતર દેવોના સુખને અતિક્રમે છે. બે માસની દીક્ષાવાળે શ્રમણ અસુરકુમાર સિવાયના ભવનવાસી દેના સુખને અતિક્રમે છે. ત્રણ માસની દીક્ષાવાળા શ્રમણ અસુરકુમાર દેવોના સુખને અતિક્રમે છે; ચાર માસની દીક્ષાવાળા શ્રમણ ગ્રહ, નક્ષત્રો અને તારારૂપ તિષ્ક દેવોને સુખને અતિક્રમે
૧. મૂળઃ તેલે શ્યા”. ૨. મૂળઃ “દીક્ષા પર્યાયવાળે”
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org