SearchBrowseAboutContactDonate
Page Preview
Page 637
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૯ શ્રીભગવતી સાર અનુક્રમે .વિષ્ણુભવાળા) સાત હજાર આસાચેારાશી ક્ષુદ્ર કલશે છે. તે દરેકના ત્રણ ભાગામાં પણ એ રીતે વાયુ, વાયુ—પાણી અને પાણી રહેલાં છે. જ્યારે તે કલશેાના વાયુઓમાં વિક્ષોભ થાય છે, ત્યારે લવસમુદ્રમાં પાણીને વધારા ઘટાડે। દેખાય છે. શતક ૩, ઉર્દૂ છુ G કરે છે? * વૃષ્ટિ શું એમ છે કે કાળે વસનાર ગૌહું ભગવન્ ! પર્જન્ય (મેઘ) શ્રૃષ્ટિકાય (જલસમૂહ ) ને વરસાવે? સ -હા ગૌતમ ! નાન ગૌ હે ભગવન્! જ્યારે દેવેન્દ્ર અને દેવને રાજા શક્ર વૃષ્ટિ કરવાની ઇચ્છાવાળા હોય, ત્યારે તે કેવી રીતે વૃષ્ટિ કરે? મહે ગૌતમ ! ત્યારે દેવેન્દ્ર શક્ર અભ્યન્તર પરિષદના દેવાને મેલાવે છે, તે દેવા સંધ્યમ પરિષદના દેવાને એલાવે છે, તે દેવા બહારની પિરષદના દેવાને મેલાવે છે, ત્યાર પછી તે દેવા આહાર-અહારના દેવાને મેલાવે છે.. પછી તે દેવા આભિયેગક દાસ ) દેશને ખેલાવે છે;. તે દેવા વ્રુષ્ટિકાયિક દૃષ્ટિ કરનારા ) દેવાને એકલાવે છે. પછી તે વૃષ્ટિકાયિક દેવે વૃષ્ટિ કરે છે. ગૌ॰—હે ભગવન્! અસુરકુમાર દેવેશ પણ શું વૃષ્ટિ મ હા ગૌતમ! અરિહંત ભગવતાના જન્મદીક્ષા Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004620
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy