________________
ભૂગોળ
૧૯
જ્ઞાનાત્પત્તિ નિર્વાણુના ઉત્સવ પ્રસંગે તેએ પણ ષ્ટિ કરે છે. એમ વૈમાનિક સુધીના દેવા માટે સમજવું.
શતક ૧૪, ઉર્દુ એ
STAR
પ દિશા
ગૌ॰—હે ભગવન્! આ પૂર્વ દિશા એ શું કહેવાય છે ? મ॰ —હે ગૌતમ ! ( ત્યાં એકેન્દ્રિયાદિ જીવ રહેલ હોવાથી) તે વરૂપ,તેમ જ ( ત્યાં પુદ્ગલાસ્તિકાય વગેરે અજીવ પદા રહેલા હાવાથી ) અવરૂપ પણ કહેવાય છે. પણ કહેવાય છે. એ પ્રમાણે બધી દિશાઓનું જાણવું. દિશાએ દશ છે : પૂર્વ, પૂર્વક્ષિણ ( અગ્નિકાણ ), દક્ષિણ, દક્ષિણપશ્ચિમ ( નૈઋ તકાણુ પશ્રિમ, પશ્ચિમેાત્તર ( વાયવ્યકાણ ), ઉત્તર, ઉત્તરપૂર્વ તેમનાં અનુક્રમે નામેા
C
( ઈશાનકાણ ), ઊર્ધ્વ અને અધે. ( તેમના સ્વામી દેવાના આગ્નેયી ( અગ્નિકાણ ),
નામ પ્રમાણે ) ઐન્દ્રી ( પૂર્વ ) યામ્યા ( દક્ષિણ ), ( પશ્ચિમ ), વાયવ્યા,
નૈઋત
સામ્યા
(નૈઋ તકાણ ), વારુણી ( ઉત્તર ), ઐશાની ( ઈશાનકાણ ), વિમલા ( ઊર્ધ્વ દિશા પ્રકાશ યુક્ત હાવાથી ), અને તમા યુક્ત હોવાથી ).
અધો દિશા અંધકાર-
૧. એ પ્રમાણે જ્યારે તમકાય ( અંધારુ' ) કરવું હોય ત્યારે તમકાયિક (તમસ્કાય કરનાર) દેવાને ખેલાવવામાં આવે અને તેએ તમસ્કાય કરે. અસુરકુમાર દેવા પણ ક્રીડા કે રતિ નિમિત્તે, શત્રુને મેાહ પમાડવા માટે, છુપાવેલા દ્રવ્યને સાચવવા માટે અને પેાતાના શરીરને ઢાંકી દેવા માટે તમસ્કાર કરે છે. એ પ્રમાણે વૈમાનિકા સંધી નવું.
Jain Education International 2010_05 For Private & Personal Use Only
www.jainelibrary.org