SearchBrowseAboutContactDonate
Page Preview
Page 462
Loading...
Download File
Download File
Page Text
________________ જીવ વિશે પરચૂરણ વિગતે જa એ પ્રમાણે અપ્રકાયિક અને વનસ્પતિકાયિકને પણ બધું જાણવું. તેજસ્કાયિક અને વાયુકાયિકને વિષે બધે પહેલો અને ત્રીજો વિકલ્પ કહે;૧ બે ઇંદ્રિય, ત્રણ ઇંદ્રિય અને ચાર ઈદ્રિયવાળાને બધે પહેલો અને ત્રીજો વિકલ્પ કહે; પણ વિશેષ એ કે, સમ્યક્ત્વ, જ્ઞાન, મતિજ્ઞાન, અને શ્રુતજ્ઞાન સંબંધે ત્રીજો વિકલ્પ કહે. પચૅયિ. તિર્યચનિકોને કૃષ્ણપાક્ષિક સંબંધે પહેલો અને ત્રીજો વિકલ્પ કહે, સમ્યશ્મિધ્યાત્વમાં ત્રીજે અને કહેવો; સમ્યક્ત્વ, જ્ઞાન, મતિજ્ઞાન બુતજ્ઞાન અને અવધિજ્ઞાનમાં બીજા સિવાયના બાકીના ત્રણે કહેવાનું અને બાકીનામાં ચારે કહેવા. જેમ જીવો સંબંધે કહ્યું, તેમ મનુષ્યો સંબધે જાણવું. પણ વિશેષ એ કે, સમ્યકત્વ, જ્ઞાન, મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાનમાં બીજા સિવાય બાકીના ત્રણ જાણવા; અને બાકીનું બધું પહેલાંની પેઠે જાણવું.. અસુરકુમારની જેમ વાન વ્યંતર, તિપિક અને વૈમાનિક ૧. કારણ કે ત્યાંથી સીધો મનુષ્ય જન્મ ન હોવાથી સિદ્ધિ સંભવતી નથી. ૨. કારણકે તેઓને તરત મનુષ્યપણું સંભવતું હોવા છતાં નિર્વાણુને અભાવ છે. ૩. કારણકે તેમનું સમ્યકત્વ વગેરે સાસ્વાદનભાવે અપયાસ અવસ્થામાં જ હોય છે. અને તે દૂર થતાં આયુષનો બંધ થાય છે. ૪. તેને તરત સિદ્ધિ સંભવિત નથી તેથી. ૫. કારણ કે ત્યાં આયુષને બંધ જ નથી. ૬. કારણ કે તેને દેવાવસ્થા જ પ્રાપ્ત થાય; અને ત્યાં ફરી આયુષ બાંધે જ. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004620
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy