SearchBrowseAboutContactDonate
Page Preview
Page 461
Loading...
Download File
Download File
Page Text
________________ જર શ્રીભગવતીસાર મન:પર્યવજ્ઞાનીને પહેલો, ત્રીજો અને એથે વિકલ્પ જાણો તથા કેવલજ્ઞાનીને ચેાથ. એ પ્રમાણે નોસંજ્ઞાવાળાને બીજા સિવાય બાકીના ત્રણે; વેદરહિત અને અકષાયીને ત્રીજો અને ચોથે વિકલ્પ કહેવો; અયોગીને છેલ્લો વિકલ્પ કહેવો, અને બાકીનાં માટે ચારે વિકલ્પ જાણવા. નૈરયિક જીવ માટે ચારે વિકલ્પો જાણવા. એ પ્રમાણે બધે ઠેકાણે પણ નૈરયિક સંબંધે ચાર વિકલ્પો જાણવા, પરંતુ વિશેષ એ કે, કૃષ્ણસ્યાવાળા અને કૃષ્ણપક્ષિકને પહેલા અને ત્રીજો વિકલ્પ જાણ, તથા મિશ્રદષ્ટિમાં ત્રીજો અને ચોથો વિકલ્પ જાણવો. અસુરકુમારેમાં પણ એ જ રીતે જાણવું; પણ કૃષ્ણલેસ્યાવાળાને ચાર વિકલ્પ કહેવા. એ પ્રમાણે સ્તનિતકુમારે સુધી જાણવું. પૃથ્વિીકાયિકને બધે ઠેકાણે ચાર વિકલ્પો કહેવા; પણ કૃષ્ણપાક્ષિકમાં પહેલે અને ત્રીજે જ કહે તેલેક્ષાવાળાને ત્રીજો જ કહેવા'. ૧. જેમકે ક્લે શ્યાવાળા નારકામાં પહેલો અને ત્રીજો વિકલ્પ સંભવે, કારણકે કૃષ્ણલેશ્યા પંચમનરક પૃથ્વી આદિમાં સંભવે છે, અને ત્યાંથી કોઈ સિદ્ધ થતું નથી, એટલે બીજો વિકલ્પ ત્યાં ન સંભવે; તેમ જ છે પણ તેને ન સંભવે. ૨. કારણકે તેને આયુષ્યને બંધ જ નથી ૩. કારણકે તે તે મનુષ્યગતિ પ્રાપ્ત કરી સિદ્ધ થઈ થડે. ૪. કારણકે કોઈ તેજલેશ્યાવાળા દેવ પૃથ્વીકાયિક જીવ તરીકે ઉત્પન્ન થયો હોય, તે અપર્યાપ્ત અવસ્થામાં તેજલેશ્યાવાળો હોય છે; તે પૂરી થયા બાદ તે આયુષ બાંધે છે. એટલે તેજલેશ્યાવાળા પૃવીકાયિકે દેવત્વ વખતે આયુષ્ય બાંધ્યું હતું, તેજેશ્યાવાળા અવસ્થામાં ન બાંધ્યું, પણ તે દૂર થતાં બાંધશે, એમ ત્રીજો વિકલ્પ સંબ૦. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004620
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy