SearchBrowseAboutContactDonate
Page Preview
Page 463
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીભગવતીસાર સંબંધે જાણવું. તથા જ્ઞાનાવરણીયની પેઠે નામ, ગેત્ર અને અંતરાય કર્મોનું પણ જાણવું. ગાહે ભગવન ! તે એમ જ છે, હે ભગવન ! તે એમ જ છે. –શતક ર ૬, ઉદ્દે ૧ ૧૨ – હે ભગવન ! જેવો સકંપ હોય છે કે નિષ્કપ? મઠ - હે ગૌતમ ! છેવો સકંપ પણ છે અને નિષ્કપ પણ છે. જો બે પ્રકારના છે. સંસારસમાપન્ન સંસારી, અને અસંસારસમાપન્ન – મુક્ત. તેમાં જે મુક્ત જીવો છે તે સિદ્ધ જેવો છે. તે બે પ્રકારના છે: અનંતરસિદ્ધ (સિદ્ધત્વની પ્રાપ્તિને પ્રથમ સમયે વર્તમાન ) અને પરંપરસિદ્ધ (સિદ્ધત્વની પ્રાપ્તિ થયા પછી એકાદ સમય વ્યતીત થયા પછીના). તેમાં જે પરંપરસિદ્ધ છે. તે નિષ્કપ છે; અને જે જે અનંતરસિદ્ધ છે, તે કંપ છે. કારણ કે સિદ્ધિગમન સમય અને સિદ્ધિત્વપ્રાપ્તિનો સમય એક જ હોવાથી અને સિદ્ધિગમન સમયે ગમનક્રિયા થતી હોવાથી, તે વખતે તેઓ સકંપ હોય છે. વળી જે સંસાર પ્રાપ્ત જીવો છે, તે પણ બે પ્રકારના છે: શૈલેશીને પ્રાપ્ત થયેલા, અને શૈલેશીને અપ્રાપ્ત. તેમાં શેલેશીને પ્રાપ્ત છે નિષ્કપ છે, અને બીજા સકંપ છે. ગ હે ભગવાન ! અનંતરસિદ્ધો અમુક અંશે કંપ છે કે સર્વશે સકું છે ? 1. ધ્યાન વડે શેવ જેવી નિષ્કપ સ્થિતિને પ્રાપ્ત થયેલા. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004620
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy