SearchBrowseAboutContactDonate
Page Preview
Page 399
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીભગવતી-સાર ઇંદ્રિયલમ્બિ, ઇંદ્રિયાના પાંચ પ્રકાર પ્રમાણે પાંચ દર્શનલબ્ધિવાળા જીવા જ્ઞાની મ—હે ગૌતમ! તેઓ નાની પણ હાય અને અજ્ઞાની પણ હાય. [દર્શન એટલે શ્રદ્ધાન. તેમાં જે બ્રહાન જ્ઞાનપૂર્વક ગાય, તે સભ્યશ્રદ્દાન; અને અજ્ઞાનપૂર્વક હેય તે મિથ્યાશ્રદ્ધાન છે. સમ્યક્ત્રાવાળા નાની છે, અને મિથ્યાશ્રદ્ધાનવાળા અજ્ઞાની છે.. નાની છે તેમેને પાંચ જ્ઞાન વિકલ્પે હાય છે; અને તેને ત્રણ અજ્ઞાન વિકલ્પે હાય છે.૧ જેએ જેએ અજ્ઞાની છે, $>$: જાતની છે. ગૌ હે ભગવન્! - હાય કે અજ્ઞાની? દનધિ રહિત જીવે! તા હાતા જ નથી; કારણકે સર્વ જીવને સમ્યક, મિથ્યા કે મિશ્ર શ્રદ્દાનમાંથી ગમે તે એક શ્રદાન હેાય જ છે. સમ્યગદર્શીલબ્ધિવાળા જીવાને વિકલ્પે પાંચ નાન હાય છે; અને સમ્યગ્દ નલધરહિત જીવાને ત્રણ અજ્ઞાન વિકલ્પે હાય છે.૧ મિથ્યાદર્શનધિવાળા જીવેશને ત્રણ અજ્ઞાન વિકલ્પે હાય છે; અને મિથ્યાદનધિહિત ( સમ્યગદષ્ટિ અને * એક સમયે ક્યાં ક્યાં જ્ઞાન સાથે હોઈ શકે વગેરેનું વન આ જીવવભાગના ખીન્ન પ્રકરણમાં આવી ગયું છે. પા, ૩૨૪, ૧. વિભ‘ગજ્ઞાનલબ્ધિવાળાને અવશ્ય ત્રણ અજ્ઞાન હેાય; બાકીનાને એ અજ્ઞાન હેાય, Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004620
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy