SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીભગવતીસાર ૨. ઔદેશિક (સાધુને ઉદ્દેશીને કરેલું ભિક્ષા ન લેવું તે. વચલા ર૨ તીર્થકરના સમયમાં તો જેને ઉદ્દેશીને કર્યું હોય તેને જ અકય; બાકીનાને કય.) ૩. શય્યાતર પિંડ. (જેને ત્યાં ઉતારે કર્યો હોય તેનું ભિક્ષા ન લેવું તે.) ૪. રાજપિંડ. (પહેલા અને છેલ્લા તીર્થકરના વખતમાં રાજા ઉપરાંત સેનાપતિ, પુરોહિત વગેરે રાજપુરુષોનો પિંડ ન લેવો તે.) . ૫. કૃતિકર્મ. (વડીલ વગેરેના ક્રમથી પરસ્પર વંદનાદિ કરવાં તે.) ૬. વ્રતકલ્પ. (પહેલા અને છેલ્લા તીર્થકરના સમયમાં પાંચ વ્રત; બાકીનામાં બ્રહ્મચર્ય વિનાનાં ચાર.) ૭. જ્ય. (વ્યવહાર.) ન ૮. પ્રતિક્રમણ (પ્રથમ અને છેલ્લા તીર્થકરના સમયમાં તો હંમેશા અવશ્ય કરવાનું બાકીનામાં તે દેષ થયે હોય ત્યારે.) ૯. માસકલ્પ. (વર્ષા સિવાય અન્ય તુમાં એક ઠેકાણે એક માસથી વધારે ન રહેવું તે પહેલા અને છેલ્લા તીર્થકરના સમયમાં જ.) ૧૦. પર્યુષણા. (પહેલા અને છેલ્લાના સમયમાં વર્ષાકાળ "પૂરતા વધારેમાં વધારે ચાર માસ એક ઠેકાણે રહેવું તે.). ટિપ્પણન. ૩૬ - સાત સમુદઘાત સમુદ્ધાત એટલે [ સF–એકમેક થવું-૩ષ્ણાત–પ્રબળતાપૂર્વક હનન] એકમેક થવાપૂર્વક પ્રબળતાવડે હનન. જૈન Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004620
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy