________________
શંખશેઠ
જૂના સમયની વાત છે.
તે વખતે શ્રાવસ્તી નગરીમાં શંખ વગેરે ઘણું શ્રાવકે રહેતા હતા. તેઓ જીવ–અજીવ વગેરે તને જાણનારા હતા તથા અતિ ધનિક હતા. શંખને ઉત્પલા નામની શ્રમણોપાસિકા સ્ત્રી હતી.
એક વખત મહાવીર સ્વામી શ્રાવસ્તીમાં કોષ્ટક ચૈત્યમાં પધાર્યા. તેમના આવ્યાની વાત સાંભળી બધા તેમનાં દર્શને નીકળ્યા. શ્રમણભગવંત મહાવીરે પણ તે મોટી સભાને ધર્મકથા કહી. તે શ્રમણોપાસકાએ પણ મહાવીર ભગવાન પાસે ધર્મ સાંભળી હર્ષિત અને સંતુષ્ટ થઈ, તેમને નમન કર્યું અને પ્રશ્નો પૂછળ્યા તથા તેના અર્થો ગ્રહણ કર્યા. પછી ઊભા થઈ ત્યાંથી તેઓએ શ્રાવસ્તી નગરી તરફ જવાને વિચાર કર્યો.
મહાવીર પણ અહીની નમન
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org