SearchBrowseAboutContactDonate
Page Preview
Page 772
Loading...
Download File
Download File
Page Text
________________ શકોની પેઠે અસર આદિ પાંચમી પૃથ્વીકાયિકાદિ જીવો પૃથ્વીકાયિકોનો આહાર, કર્મ, વર્ણ અને લેસ્યા એ બધું નૈરયિકોની પેઠે જાણવું. પૃથ્વીકાયિકાની વેદના સરખી જ ગણવી; કારણકે તે બધા અસંશીઓ છે. વળી તે બધા માયા અને મિથ્યાદષ્ટિ છે તેથી તેમને આરંભિકી આદિ પાંચ ક્રિયાઓ નિયમપૂર્વક હોય છે. તેમની પેઠે જ બેઈદિયથી માંડીને ચારઈદ્રિયવાળા કહેવા. પંચૅકિય તિર્યો નૈરચિકોની પેઠે જાણવા; પણ તે ત્રણ પ્રકારના છે: સમ્યગ્દષ્ટિ, મિથ્યાદષ્ટિ અને સમ્યમિશ્યાષ્ટિ. તેમાં જે સદાષ્ટિ છે, તે બે પ્રકારના છે: અસંયત અને સંયતાસંયત. તેમાં સંયતાસંયતને આરંભિકી, પારિગ્રહિક અને માયાપ્રત્યયા એમ ત્રણ ક્રિયાઓ છે; જે અસંયત છે તેમને ચાર, અને મિથ્યાદૃષ્ટિ તથા સમ્યગમિથ્યાદષ્ટિને પાંચ. મનુષ્યના આહારદિનૈરયિકોની પેઠે જ કહેવાઃ પણ મોટા શરીરવાળા કદાચિત આહાર કરે છે, અને નાના ૧. જુઓ પા. ૭૩પ ઈ. ૨. કારણકે તે દેવકુરુ આદિના મિથુનો છે; અને તેઓ ક્રાચિત્ જ (ત્રણ દિવસ પછી) કવલાહારપૂર્વક આહાર કરે છે. ૪૮ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004620
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy