SearchBrowseAboutContactDonate
Page Preview
Page 737
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીભગવતીસાર સ્થળ અસુરકુમારદેવ અને દેવીઓથી ગાઢ ભરાઈ જાય તેટલાં બધાં રૂપે વિતુર્વી શકે છે.૧ -- શતક ૩, ઉદ્દે ૧ ત્રીજા કાશ્યપગોત્રીય વાયુભૂતિ અનગાર ભગવાનને અસુરરાજ બલિ વિષે પૂછે છે. તેનાં ભવનો ત્રીસ લાખ, સામાનિક ૬૦ હજાર; બીજું બધું ચમર પ્રમાણે જાણવું. અગ્નિભૂતિ નાગરાજ ધરણ વિષે પૂછે છે. તેના ભવનાવાસો ૪૪ લાખ, સામાનિકો છ હજાર, ત્રાયશ્વિંશકે ૩૩, લોકપાલો જ, પટરાણીઓ છે, આત્મરક્ષકો ૨૪ હજાર : બીજું બધું ઉપર પ્રમાણે. એ પ્રમાણે સ્વનિતકુમારો, વાનગંતરે તથા જ્યોતિષ પણ જાણવા. વિશેષ એ કે, દક્ષિણ દિશાના બધા ઈકો વિષે અગ્નિભૂતિ પૂછે છે, અને ઉત્તર દિશાના વિષે વાયુભૂતિ • વ્યંતરને અને જ્યોતિષિકાને ત્રાયશ્ચિંશે તથા લોકપાલો નથી હોતા. તેઓને ચાર હજાર સામાનિક અને ૧. અસુરકુમારે માં જે મિથ્યાદષ્ટિ છે, તે ધારે તેથી ઊલટું રૂ૫ વિકર્વી શકે છે; પણ જે સમ્યગદૃષ્ટિ છે, તે જેવું ધારે તેવું રૂપ વિક છે. – શતક ૧૮, ઉદ્દે પ ૨. તે પણ ઇદ્રભૂતિ અને અગ્નિભૂતિ એ બે ગણધરના સગા ભાઈ હતા. તેમની દીક્ષા સમયે ઉંમર ૪૨ વર્ષ હતી. તે ૧૦ વર્ષ છદ્મસ્થ રહ્યા અને ૧૮ વર્ષ કેવલી પણે રહ્યા. કુલ આયુષ ૩૦ વર્ષનું. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004620
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy