SearchBrowseAboutContactDonate
Page Preview
Page 764
Loading...
Download File
Download File
Page Text
________________ સામાન્ય કથા પ ઈંદ્રિયથી આરભી વૈમાનિકા અને સિહો નૈરિયાની જેમ નવા. તેમાં એક ષટ્કસર્જિત નરયિકા સૌથી થોડા છે; તાષટ્ક॰ તેથી સખ્યાતગણા છે; તેથી એક ષટ્ક અને નેષટ્ક॰ સંખ્યાતગણુા છે; તેથી અનેકક અસંખ્યાતગણા છે; અને તેથી અનેક બક અને નેાષટ્ક॰ સંખ્યાતગણા છે. એમ નિતકુમારે। સુધી જાવું, પૃથ્વીકાયકામાં અનેકષર્ક સૌથી થાડા છે; અને તેથી અનેકપર્ક તથા નેષટ્ક સખ્યાતગણા છે. એમ વનસ્પતિકાયિક સુધી જાણવું. એ ઈંદ્રિયથી વૈમાનિક સુધીના નૈરિયકની પેઠે જાણવા, સિદ્ધોમાં અનેકાટ્ક તથા નાષટ્ક અને તેથી સૌથી થાડા છે; અનેક સંખ્યાતગણા છે; તેથી એકષક તથા ષટ્ક સખ્યાતગણા છે; તેથી ષટ્ક સખ્યાતગા છે; અને તેથી નેષટ્ક॰ સંખ્યાતગણા છે. એ પ્રમાણે મૂળમાં પાછું દ્વાદશસમર્જિત, તથા ચેારાસી સમર્જિતની પણ ગણતરીએ છે. શતક ૨૦, ઉર્દૂ ૧૦ ગૌ॰—હે ભગવન્ ! નૈરિયક જીવે કેવી રીતે ઉત્પન્ન થાય છે ? મ—હે ભગવન્! જેમ કાઈ કૂદનારા હોય, અને તે જેમ કૂદતા કૂદતા અધ્યવસાય – ઇચ્છાજન્યકરણ – ક્રિયાના સાધન વડે તે સ્થળને તજી આગળના ખીજા સ્થાનકે જાય છે, તેમ નારકેા પણ પૂવતી ભવને છેડી અધ્યવસાયરૂપ કારણ વડે ( પરિણામજન્ય કરૂપ ક્રિયાના સાધનથી ) આગળના ભવને પ્રાપ્ત કરે છે. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004620
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy