________________
જીવ અને ભાષા-મન-કાય રપ સત્ય–મૃષા (મિશ્ર), અને અસત્યામૃષા (સત્ય પણ નહીં, તેમ અસત્ય પણ નહિ). - સત્યભાષી સૌથી ભેડા છે; અસત્યભાષી તે કરતાં અસંખ્યગણું છે; તે કરતાં સત્યમ્રપાભાષી અસંખ્ય ગણું છે; અને અસત્ય-અમૃષા-ભાષી તે કરતાં પણ અસંખ્યગણા છે.
રાજગૃહનગરને પ્રસંગ છે.
ગૌ૦-–હે ભગવન! ભાષા એ જીવસ્વરૂપ છે કે તેથી અન્ય છે ?
મો—હે ગૌતમ! ભાષા એ આત્મા નથી પણ તેથી અન્ય (પુગલસ્વરૂપ ) છે.
ગૌ–હે ભગવન્! ભાષા રૂપવાળી છે કે અરૂપી છે ? મહે ગૌતમ ! ભાષા (પુદ્ગલમય હોવાથી) રૂપી છે, પણ અરૂપી નથી.
ગૌ–હે ભગવન્! જેને ભાષા હોય છે કે અજીવોને ? મહે ગૌતમ! જીવોને ભાષા હોય છે, પણ અને ભાષા હોતી નથી.
!
• છેલ્લો પ્રકાર તે સંબોધન, આજ્ઞા વગેરેમાં વપરાતી ભાષાને છે. બે દ્રિયવાળા, ત્રણ ઇંદ્રિયવાળા, ચાર ઇંદ્રિયવાળા અને અશિક્ષિત પાંચ ઈદ્રિયવાળા તિર્યંચ અસત્યઅમૃષાભાષી, (સામાન્ય રીતે) કહેવાય છે. તે બધાનું બોલવું નથી સત્ય કે નથી અસત્ય. માત્ર તે કાંઈક સંબોધન કે આજ્ઞારૂપ હોય છે.
* જીવથી પ્રયોજાય છે, જીવના બંધ અને મેક્ષનું કારણ થાય છે, માટે જીવનો ધર્મ હોવાથી, ભાષાને આત્મા કહી શકાય? કે શ્રોત્રેન્દ્રિયગ્રાહ્ય – મૂર્ત – હોવાથી જીવ કરતાં અન્ય કહેવાય, એ શંકાથી પ્રશ્ન છે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org