________________
શ્રીભગવતીસાર અને તીખી, કડવ, કષાયેલો, ખાટો તથા મધુર એમ પાંચ રસ છે.
તે ભાષાનાં અણુઓમાં પણ બે જાતનાં અણુ હોય છે. કેટલાંક ભાષાપણે ગ્રહણને યોગ્ય, અને કેટલાંક સાધારણ ઉપર જે સ્વરૂપ કહેવામાં આવ્યું છે તે ભાષાનાં સાધારણ અણુઓનું છે. ભાષાપણે ગ્રહણને ગ્ય અણુઓનું તો આ સ્વરૂપ છે. તેઓમાં કાઈમાં એક ગંધ અને કેાઈમાં બે ગંધ હોય છે; કોઈમાં એક રંગ, બે રંગ, ત્રણ રંગ, ચાર રંગ કે કાઈમાં પાંચ રંગ હોય છે; કોઈમાં એક-બે-ત્રણ ચાર અને કાઈમાં પાંચે રસ હોય છે, તથા કાઈમાં બે-ત્રણ અને કેાઈમાં ચારે સ્પર્શ હોય છે. બોલનાર જણ કાકાશમાં રહેલાં સર્વ અણુઓને ભાષાપણે વાપરતો નથી; પણ જ્યાં તેને આત્મા રહેલો છે, ત્યાં જે ( ભાપાના) અણુઓ રહેલા હોય, તેમને જ વપરાશમાં લે છે. કોઈ બોલનાર મહાપ્રયત્નવાળે હોય, તો તેણે બોલેલ શબ્દનાં અણુઓ છેક લોકોને છેડે જઈ શબ્દપણું મૂકી દઈ વીખરાઈ જાય છે, અને જે કાઈ બોલનાર મંદ પ્રયત્નવાળા હોય, તો તેણે કાઢેલ શબ્દનાં અણુઓ અમુક યોજન સુધી જઈ પછી શબ્દપણું છોડી દઈ વીખરાઈ જાય છે. અર્થાત શબ્દમાં એવી પણ ગતિ ઉત્પન્ન થઈ શકે છે કે જેથી તે બ્રહ્માંડ પર્યત પણ પહોંચી શકે છે.
' ભાષાનું આદિકારણ છવ છે; ભાષાની ઉત્પત્તિ શરીરથી છે, તેને ઘાટ વા જેવો છે; અને તેને અંત લેકને છેડે છે. ભાષાના ચાર પ્રકાર છે: સત્ય, મૃષા (અસત્ય),
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org