SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવતીસર ૧૩. જેમાં મેહના આત્યંતિક અભાવને લીધે વીતરાગદશા પ્રગટવા સાથે સર્વજ્ઞપણું પ્રાપ્ત થાય છે, તે સગગુણસ્થાન'. આ સ્થાનમાં યોગ એટલે કે શારીરિક, માનસિક અને વાચિક વ્યાપારો હોય છે. ૧૪. જેમાં શારીરિકાદિ પ્રવૃત્તિને પણ અભાવ થઈ છે, તે “અગગુણસ્થાન'. શરીરપાત થતાં જ તેની સમાપ્તિ થાય છે. આમાં ૧૧ અને ૧૨ ગુણસ્થાને પહોંચેલને છદ્મસ્થ કહે છે; અને ૧૭ તથા ૧૪ ગુણસ્થાને પહોંચેલને જિન કહે છે. આઠ પ્રકારના આત્મા – ભગવન : આત્મા કેટલા પ્રકારના છે ? મહે ગૌતમ ! આઠ પ્રકારના આત્મા છે. તે આ પ્રમાણે : કવ્યાત્મા, કષાયાત્મા, યોગાત્મા, ઉપયોગાત્મા, જ્ઞાનાત્મા, દર્શનાત્મા, ચારિત્રાત્મા અને વર્યાત્મા. ત્રિકાળવર્તી આત્મદ્રવ્ય તે દ્રવ્યાત્મા; તે સર્વ જીવોને હોય છે. ક્રોધાદિ કષાયયુક્ત આત્મા તે કપાયાત્મા; તે સકષાયી છને હેય છે, પણ ઉપશાન્તકષાય અને ક્ષીણકષાયને હોતો નથી. મન-વચન-કાયાના યોગ અથવા વ્યાપારવાળાને યોગાભા હોય છે. સામાન્ય બોધ અને વિશેષ બેધવાળા સિદ્ધ અને સંસારી સર્વ જીવને Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004620
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy