________________
શીભવતી વાયુકાય, કિંઈથિ, ત્રીદિય, અને ચઉરિદ્રિય વિષે જે કોઈ તિય"ચ કે મનુષ્ય થવાને યોગ્ય હોય તે ભવ્યદ્રવ્યઆગ્નકાયિકાદિ કહેવાય છે. જે કાઈ નરયિક, તિર્યચ.. મનુષ્ય, કે દેવ પંચેંદ્રિય તિર્યંચાનિકમાં ઉત્પન્ન થવાને
ગ્ય હોય, તે ભવ્યદ્રવ્યપંચૅકિયતિર્યચોનિક કહેવાય છે. એ પ્રમાણે મનુ સંબંધે જાણવું. વાવ્યંતરથી વૈમાનિક સુધીનાને નરયિકની પેઠે જાણવા.
- ભવ્યદ્રવ્યનરયિક ઓછામાં ઓછો અંતર્મુહૂર્તની સ્થિતિવાળો હોય, અને વધારેમાં વધારે પૂર્વકાટિ વર્ષની સ્થિતિવાળો હેય. અસુરકુમારથી માંડીને નૈનિતકુમાર સુધી ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની, ભવ્ય,પૃથ્વીકાયિકની ઉત્કૃષ્ટ. કાંઈક અધિક બે સાગરોપમની, એ પ્રમાણે અકાયિકની. અગ્નિકાયિકની અને વાયુકાયિકની નૈરયિક પ્રમાણે. વનસ્પતિ કાયિકની પૃથ્વી પ્રમાણે, બેઈદિયથી ચતુરિંદ્રિયની નિરર્થક પ્રમાણે, પંચેદિયતિર્યંચની ઉત્કૃષ્ટ સ્થિતિ તેત્રીસ સાગરોપમ, એ જ પ્રમાણે મનુષ્યની; વાનવ્યંતરથી વમાનિક સુધીનાની અસુરકુમારની પેઠે જાણવી.
શતક ૧૮, ઉદ્દ૮ ૯
૧. જે સંજ્ઞી કે અસંજ્ઞી અંતમું હૂર્તના આયુષવાળી મરીને નરકગતિમાં જવાના છે, તે અપેક્ષાએ અંતમું હતું, અને ઉત્કૃષ્ટ પૂર્વકેટિ આયુષવાળે સંજ્ઞી નરકગતિમાં જાય તે અપેક્ષાએ ઉત્કૃષ્ટ સ્થિતિ.
૨. કારણકે તેમાં ઈશાનદેવલોકન દેવ પણ આવે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org