SearchBrowseAboutContactDonate
Page Preview
Page 602
Loading...
Download File
Download File
Page Text
________________ અન્યતીથિકો એક સાથે એક જ વેદ રાજગૃહ નગરને પ્રસંગ છે. ધર્મકથાદિ પતી જવાથી લોકે વેરાઈ ગયા બાદ ગૌતમ મુનિ મહાવીર ભગવાનને આવીને પિતાની શંકા પૂછે છે : ગૌ હે ભગવન ! અન્યતીથિકો એમ કહે છે કે, કાઈ પણ નિગ્રંથ મર્યા પછી દેવ થાય તો, તો તે દેવ ત્યાં બીજા દેવો સાથે કે બીજા દેની દેવીઓ સાથે વિષયસેવન કરતો નથી, તેમ જ પિતાની દેવીઓને વશ કરીને તેઓની સાથે પણ વિષયસેવન કરતો નથી. પરંતુ તે દેવ પિતે જ પોતાનાં નવાં બે રૂ૫ કરે છે. તેમાં એક રૂપ દેવનું અને બીજું દેવીનું હોય છે. તે પ્રમાણે બે રૂપ બનાવી તે દેવ કૃત્રિમ દેવી સાથે વિષયસેવન કરે છે. એ પ્રમાણે એક જીવ એક જ કાળે બે વેદ અનુભવે છે. પુરુષદ અને સ્ત્રીવેદ.” હે ભગવન ! એવું કેમ કરીને હોય ? ૧. અન્યના તીર્થને-માર્ગને - સિદ્ધાંતને અનુસરનારા. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004620
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy