SearchBrowseAboutContactDonate
Page Preview
Page 525
Loading...
Download File
Download File
Page Text
________________ સર રસવાળા કહ્યો છે, પણ નૈઋચિક નયની અપેક્ષાએ તેમાં પાંચ વણું, એ ગધ, પાંચ રસ અને આઠ સ્પર્શે છે. [ એટલે કે, તેમાં પાંચે વર્ણ છે, પણ અમુક એક પ્રધાન વણું ને તેને વણુ વ્યવહારમાં કહેવામાં આવે છે ત્યાદિ. શતક ૧૮, ઉદ્દે॰ છું ૧૩ ગૌ॰—હે ભગવન : પરમાણુ સખ્યાત છે, અસખ્યાત છે કે અનત છે ! મહે ગૌતમ ! અનંત છે. એ પ્રમાણે અને ત પ્રદેશવાળા કા સુધી જાવું. ગૌ॰—હે ભગવન ! આકાશના એક પુદ્ગલા સખ્યાત છે, અસંખ્યાત છે કે પ્રદેશમાં રહેલાં અનત છે ? મહે ગૌતમ! અનત છે. એ પ્રમાણે અસખ્યાત પ્રદેશમાં રહેલાં પુદ્ગલે સુધી જાણતું. ગૌહે ભગવન્! એક સમયની સ્થિતિવાળાં પુદ્ગલે કેટલાં છે? ~હું ગૌતમ ! અનત છે. એ પ્રમાણે અસંખ્યાત સમયની સ્થિતિવાળાં પુદ્ગલ્લે સુધી જાણવું. ગૌ—હે ભગવન્ ! એકગુણ કાળાં પુદ્ગલેા કેટલાં છે ? મહે ગૌતમ! અનંત છે. એ પ્રમાણે અન’તગુણ કાળાં સંબંધી તેમ જ બાકીના વર્ગુ, ગંધ, રસ અને સ્પ સબંધી જાણવું. ગૌ॰—હે ભગવન ! પરમાણુ અને દ્રિપ્રદેશિક કધ, એમાં દ્રવ્યાપે કાણ કાનાથી વિશેષાધિક છે ? Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004620
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy