SearchBrowseAboutContactDonate
Page Preview
Page 537
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીભગવતી સાર્ ગૌ~~~હે ભગવન્ ! પ્રયાગપરિણતઃ પુદ્ગલેા કેટલા પ્રકારના કહ્યા છે ? મત્સ્યે ગૌતમ! પાંચ પ્રકારના કહ્યા છેઃ એક્રેયિપ્રયાગપરિણત (એટલે કે એકેદ્રિય જીવન! વ્યાપાર વડે પરિણામ પામેલા, એ ઇંદ્રિયપ્રયાગપરિણત, એમ પચેત્રિયપ્રયાગરિત.૧ 01 ગૌ હે ભગવન્! મિશ્રપતિ પુદગલેા કેટલા પ્રકારના કહ્યા છે? મતે ગૌતમ! પાંચ પ્રકારના કહ્યા છે; તે આ પ્રમાણે એકેન્દ્રિયમિશ્રપતિ......એમ પચે દ્રિય સુધી, ૧૮ ગૌ॰—હું ભગવન્ ! વિસ્રસારિત – સ્વભાવથી પરણામને પ્રાપ્ત થયેલ પુદ્ગલેા કેટલા પ્રકારના કહ્યા છે? મહે ગૌતમ! પાંચ પ્રકારના કહ્યા છે: વધ્યું પરિણત, ગધપરિત, રસપરિષ્કૃત, સ્પર્શ્વપરિત અને સંસ્થાનપરિણત. ર ૧. મૂળમાં પછી તે દરેકના પેટા વિભાગેા પણ જણાવેલા છે; જેમકે એકદ્રિયના પૃથ્વી, આદિ પાંચ; 'ચેન્દ્રિયના નૈચિક, તિર્યંચ, દેવ, અને મનુષ્ય. પાછા તે દરેક્ના સૂક્ષ્મ, બાદર, જલચર, સ્થલચર, પર્યાપ્ત, અપર્યાપ્ત, ગ’જ, સમૂર્ણિમ એમ જેટલા પેટાવિભાગ પ્રસિદ્ધ છે, તે ગણાવેલા છે. - ૨. તે વણુ વગેરેના પેટાવિભાગેા પણ મૂળમાં ગણાવ્યા છે. મૂળમાં આની પછી પ્રયેાગના મન – વાણી – કાચના પ્રત્યેાગ એમ ત્રણ પેટાવિભાગ પાડચા છે, અને મન – વાણીનાં પાછા સત્ય, મિથ્યા આદિ પેટાવિભાગ પાડયા છે. કાર્યપ્રયાગમાં ઔદારિકાદિ શરીરરૂપે પેટાવિભાગ પાડચા છે; અને તે દરેકના Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004620
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy