________________
પુમલ
પરંતુ અમુક કેવલજ્ઞાનીએ સમુદ્ઘાત કર્યો હાય, તે કૈવલજ્ઞાનીના સંબંધિવિષ્ટ પરમાણુ કાઈ પણ સમયે તે ક્ષેત્રના આશ્રય નહીં કરે, કારણ કે તે કેવલીનું નિર્વાણુ થવાથી તે ક્ષેત્રમાં પુનઃ કદી નથી આવવાના. માટે તે અપેક્ષાએ તે ચરમ છે. તે પ્રમાણે પૂર્વાદિ કાળને વિષે જે કેવલીએ સમુદ્ધાત કર્યો, તે કાલને વિષે જે પરમાણુ રહેશેા છે, તે પરમાણુ તે કેલિસમુદ્ધાવિશિષ્ટ તે કાળને કદી પણ પ્રાપ્ત નહીં કરે. માટે તે ચરમ છે; પણ વિશેષણુરહિત કાલની અપેક્ષાએ તે અચરમ છે. તે જ પ્રમાણે કલિસમુદ્ધાતને અવસરે જે પરમાણુ વર્ણાદિ વિશેષભાવને પ્રાપ્ત થયા હતા, તે પરમાણુ વિવક્ષિત કૅલિસમુદ્ધાવિશિષ્ટ વર્ણદિપરિણામની અપેક્ષાએ ચરમ છે.]
૧૭
ગૌ-હે ભગવન્ ! કેટલા પ્રકારના પુદ્ગલે! કહ્યા છે? મહે ગૌતમ! ત્રણ પ્રકારના પુદ્ગલેા કહ્યા છે. ૧. પ્રયાગપરિણત – એટલે કે જીવના વ્યાપારથી શરીરાદિપે પરિણામ પામેલા. ૨. મિશ્રપરિણત ( પ્રયાગ અને સ્વભાવ અતેના સંબંધથી પરિણામ પામેલા), અને ૩. વિસ્રસા પરિણત ( સ્વભાવથી પરિણમેલા ).
* પ્રયાગપરિણામનેા ત્યાગ કર્યાં વિના વિસ્રસા –સ્વભાવથી પરિણામાન્તરને પ્રાપ્ત થયેલા મૃત કહેવદિ પુટ્ટુગàા તે મિશ્ર પરિણત; અથવા વિસ્રસાથી પરિણત થયેલી તથા ઔદારિકાર્ડદે શરીરપણે પરિણામ પામેલી ઔદારિકાદિ વણાએ જીવના પ્રયાગથી જ્યારે ઔદારિકાદિ શરીર વગેરે રૂપે પરિણત થાય ત્યારે તે પણ મિશ્રપરિણત કહેવાય છે.
Jain Education International 2010_05 For Private & Personal Use Only
www.jainelibrary.org