SearchBrowseAboutContactDonate
Page Preview
Page 548
Loading...
Download File
Download File
Page Text
________________ અરિકાય ભ૦–હે ગૌતમ! કદાચિત સ્પર્શયેલો હોય, અને કદાચિત ન સ્પર્શાવેલ હોય. જે સ્પર્શયેલો હોય તે અનંત સમો વડે સ્પર્શાયેલો હોય. [ અધર્માસ્તિકાયમાં પણ તે પ્રમાણે જ છે.]. ગ–હે ભગવન ! આકાશાસ્તિકાયને એક પ્રદેશ કેટલા ધર્માસ્તિકાયના પ્રદેશ વડે સ્પર્શ કરાયેલું હોય ? મહ–હે ગૌતમ! કદાચિત ! (લોકની અપેક્ષાએ) સ્પર્શ કરાયેલો હોય, અને (અલેકની અપેક્ષાએ) સ્પર્શ કરાયેલો ન હોય. જે સ્પર્શ કરાયેલો હોય, તો ઓછામાં ઓછા એક, ૩ બે, ત્રણ કે ચાર વડે સ્પર્શ કરાયેલો હોય; અને વધારેમાં વધારે સાત પ્રદેશ વડે સ્પર્શ કરાયેલા હોય તે પ્રમાણે અધર્માસ્તિકાયનું પણ જાણવું. આકાશસ્તિકાયના છ પ્રદેશ વડે તે સ્પષ્ટ હોય; જીવાસ્તિકાયના પ્રદેશ વડે કદાચિત સ્પષ્ટ ૧. કારણકે લોકમાં પણ કાલ તો માત્ર અઢી દ્વીપમાં જ વ્યાપેલો છે. ૨. કારણકે તે અનાદિ હેવાથી તેને અનંત સમયની સ્પર્શના હોય છે; અથવા વર્તમાન સમયવિશિષ્ટ અનંત દ્રવ્યો તે અનત સમય કહેવાય છે, માટે. ૩. અલકાકાશના અગ્રભાગમાં વર્તત આકાશપ્રદેશ કાન્તમાં વર્તતા એક ધર્માસ્તિકાયના પ્રદેશને જ સ્પશે. વક્રગત આકાશપ્રદેશ બે વડે પૃષ્ટ હોય; જે અલકાકાશના પ્રદેશની આગળ, નીચે અને ઉપર ધર્મના પ્રદેશ હોય, તે ત્રણ વડે સ્પષ્ટ હોય; લોકાન્તને વિષે ખૂણામાં રહેલો આકાશપ્રદેશ ઉપર-નીચે, અને બે દિશામાં રહેલા બે એમ ચાર પ્રદેશે વડે પૃષ્ટ હોય. ૪. જે આકાશને પ્રદેશ ઉપર-નીચે, ચાર દિશા અને પોતે છે ત્યાં જ રહેલા પ્રદેશ વડે સ્પર્શાય તે સાત વડે સ્પર્શાય. ર૪ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004620
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy