________________
શ્રીભગવતી-સાર હોય કે ન હોય; હોય તો અવશ્ય અનંત પ્રદેશ વડે પૃષ્ટ હોય. એ પ્રમાણે પુદ્ગલાસ્તિકાયના પ્રદેશે અને કાલના સમયની સ્પર્શના જાણવી.
ગૌ-––હે ભગવન ! જીવાસ્તિકાયનો એક પ્રદેશ કેટલા ધમસ્તિકાયના પ્રદેશો વડે પૃષ્ટ હોય! | મ–હે ગૌતમ ! ઓછામાં ઓછા ચાર અને વધારેમાં વધારે સાત વડે. એ પ્રમાણે અધર્માસ્તિકાયનું પણ જાણવું. આકાશાસ્તિકાયના સાત પ્રદેશ વડે સ્પર્શાવેલ હોય; બાકી બધું ધર્માસ્તિકાય પ્રમાણે જાણવું.
ગૌ–હે ભગવન્! પુદ્ગલાસ્તિકાયને એક પ્રદેશ કેટલા ધમાંસ્તિકાયના પ્રદેશ વડે પૃષ્ટ હોય ? મહે ગૌતમ! જીવાસ્તિકાયની પેઠે બધું જાણવું.
ગૌ૦–હે ભગવન્ ! કાલનો એક સમય કેટલા ધર્માસ્તિકાયના પ્રદેશ વડે સ્પષ્ટ હોય ?
મ–હે ગૌતમ! સાત પ્રદેશો વડે . અધર્માસ્તિકાય, અને આકાશાસ્તિકાયનું એ મુજબ જ જાણવું. જીવાસ્તિકાય અને પુલાસ્તિકાયના અનંત પ્રદેશ વડે ધૃષ્ટ હોય; વળી અહાકાલ સમયવિશિષ્ટ અણુદ્રવ્યને પણ અદ્ધાસમય કહીએ, તો અનંત અદ્ધાસમ વડે પણ સ્પષ્ટ હોય છે એમ કહેવું જોઈએ.
૧. મૂળમાં અહીં પગલાસ્તિકાયના બે પ્રદેશ, ત્રણ પ્રદેશો એમ સંખ્યાત, અસંખ્યાત અને અનંત પ્રદેશની પણ ગણના છે. તે દરેકમાં બુદ્ધિને તો થોડી કસરત મળે છે; પણ બીજી રીતે તે નિરુપયોગી હોવાથી તેને અહીં પડતી મૂકી છે.
૨. અહીં “ઓછામાં ઓછું” એવો વિકલ્પ સંભવતો નથી, કારણ કે લોકાન્તના ખૂણા વિષે કાલ છે જ નહિ.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org