SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ સાધુ “ટિપણે Ge અકુશનું પણ એ પ્રમાણે જ જાણવું. તફાવત એટલે કે તે ઊંચામાં ઊંચે અચ્યુત કલ્પમાં ઉત્પન્ન થાય. પ્રતિસેવનાકુશીલને બકુશ જેવા જ જાણવા. કાયકુશીલને પુલાક જેવા જાણવા; તફાવત એ કે તે ઊંચામાં ઊંચે અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થાય. નિ થનું પણ એ પ્રમાણે જાણવું, પણ તે માત્ર અનુત્તર વિમાનમાં જ ઉત્પન્ન થાય. તે। મરણ પામીને સિદ્ધગતિએ જ જાય. સ્નાતક પુલાકે જો સંયમની અવિરાધના સાચવી હાય ! તે ઇંદ્ર, સામાનિક, ત્રાયસ્ત્રિશ, કે લે!કપાલ થાય; પણ અહનિંદ્ર૧ ન થાય. વિરાધના જ કરી હેાય તે। ભવનપતિ વગેરે કાઈ પણ દેવમાં ઉત્પન્ન થાય. એ પ્રમાણે બકુશ અને પ્રતિસેવનાકુશીલનું જાણવું. કષાયકુશાલે સંયમની વિરાધના ન કરી હાય તા તે ઇંદ્રથી માંડીને અહનિંદ્ર પણ થાય; અને વિરાધના કરી હોય તે! ભવનવાસી વગેરે કાઈ દેવપણે ઉત્પન્ન થાય. નિગ્રંથ અવિરાધનાને આશરીને અનિંદ્ર જ થાય, અને વિરાધનાને આશરીને ભવનવાસી વગેરે કાઈ પણ દેવમાં ઉત્પન્ન થાય. એ ૧. દેવેશમાં પણ સ્વામી-સેવક ઇત્યાદિ ભાવા છે, ઇંદ્ર સ્વામી છે; ત્રાયસ્પ્રિંગ દેવે મંત્રી અથવા પુરોહિત જેવા છે. તે સામાનિક પણ કહેવાય છે. આત્મરક્ષક દેવા શસ્ર વડે રક્ષા કરે છે; લેાકપાલ સરહદની સ્યા કરે છે; અનીક દેવે સૈનિકનું કે સેનાપતિ, આભિયાગ્ય દેવેા દાસનું, અને ફિલ્વિત્રિક દેવે અંત્યજનુ કામ કરે છે ઇશ્વ ઉપરના દેવલેાકામાં સ્વામીસેવભાવ નથી, બધા અહમિદ્ર’— પેાતાને ઈંદ્ર જેવા જ માને છે. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004620
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy