SearchBrowseAboutContactDonate
Page Preview
Page 671
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીભગવતી-સાર એનું ગણિત ૧. બે નારકો નૈરયિક પ્રવેશનકદ્વારા પ્રવેશ કરતા હોય, તો તે બંને રત્નપ્રભામાં હોય, કે શર્કરા પ્રભામાં હોય. . . એમ તમસ્તમપ્રભા પૃથ્વીમાં હોય. ૨. અથવા એક રત્નપ્રભામાં હોય, અને એક શર્કરાપ્રભામાં હોય; અથવા એક રત્નપ્રભામાં હોય અને એક વાલુકાપ્રભામાં હોય . . . એમ એક રત્નપ્રભામાં હોય અને એક તમસ્તમપ્રભા પૃથ્વીમાં હાય. ૩. અથવા એક શર્કરા પ્રભોમાં હોય અને એક વાલુકાપ્રભામાં હોય; . . . એમ એક શર્કરા પ્રભામાં હોય . . . અને એક તમસ્તમપ્રભા પૃથ્વીમાં હોય. એમ આગળ આગળ જતા જવું. જેથી બે નૈરયિકને આશરી દિકસંગી કુલ ૬-૫-૪-૩-ર-૧ એમ ૨૧ વિકલ્પો થશે. ત્રણનું ગણિત ત્રણ નરયિકે પ્રવેશ કરે તેને હિસાબ ગણવો : ૧. તે ત્રણે રત્નપ્રભામાં પણ હોય, શર્કરા પ્રભામાં પણ હોય, . . . એમ તમસ્તમઃ પ્રભામાં પણ હોય. ૨. અથવા એક રત્નપ્રભામાં અને બે શર્કરા પ્રભામાં, . . . . એમ એક રત્નપ્રભામાં અને બે તમસ્તમ પ્રભામાં હેય. અથવા બે રત્નપ્રભામાં અને એક શર્કરામભામાં . . . એમ બે રત્નપ્રભામાં અને એક તબસ્તમ પ્રભામાં હોય. ૩. અથવા એક શર્કરાપભામાં હોય અને બે વાલુકાપ્રભામાં હોય . . . એમ એક શર્કરામભામાં અને બે તમસ્તમ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004620
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy