SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીભગવતી-સાર સમયમાં વર્તમાન “અચરમસમય નિગ્રંથ' કહેવાય છે. સામાન્યતઃ પ્રથમાદિ સમયની વિવક્ષા સિવાયને નિન્ય યથા સૂક્ષ્મ નિગ્રંથ' કહેવાય છે. એમ નિગ્રંથના પાંચ પ્રકાર છે. ૫. સ્નાતક: “એટલે કે સમસ્ત ઘાતી કર્મનું ક્ષાલન કરવાથી સ્નાત – શુદ્ધ થયેલ તથા જેને સર્વજ્ઞત્વ પ્રાપ્ત થયું છે તે સાધુ.” તેના પાંચ પ્રકાર આ પ્રમાણે છે. શરીર કે કાયવ્યાપાર રહિત સ્નાતક તે “અચ્છવી સ્નાતક'; દેષરહિત વિશુદ્ધ ચારિત્રવાળે તે “અશબલ સ્નાતક'; ઘાતી-કર્મ રહિત તે અકસ્મશ સ્નાતક; સંશુદ્ધ જ્ઞાન અને દર્શનને ધારનાર તે અરિહંત-જિન-કેવલી; અને કર્મબંધરહિત તે અપરિસ્ત્રાવી. - શતક ૨૫, ઉદ્દેશક ૬ ગૌત્ર –હે ભગવન! સંયમીઓના કેટલા પ્રકાર છે? મહ–હે ગૌતમ ! સંયમીઓના પાંચ પ્રકાર છે. તે આ પ્રમાણે : ૧. સામાયિક સંયત, ૨. છેદો પસ્થાપનીય ૧. આત્માના ગુણેનો સીધો ઘાત કરનારાં જ્ઞાનાવરણીયાદિ ચાર કર્મ ઘાતી કહેવાય છે; બાકીનાં વેદનીયાદિ ચાર અઘાતી કહેવાય છે. જુઓ પા. ૨૪-૬ ઉપ૨ ટિ, નં. ૧ માં જણાવેલાં ચાર. ૨. આ બધા સાધુઓને મૂળમાં પાછો સંખ્યા, ગુણ, વગેરે અનેક રીતે વિચાર કરવામાં આવ્યો છે. તે માટે જુઓ આ પ્રકરણને અંતે ટિપ્પણ નં. ૧. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004620
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy