________________
લોક સ્તિકાયદેશ તથા ત્રણેના પ્રદેશ એમ કુલ છ પ્રકારના છે. ત્યાં અદ્ધાસમય (કાળ) નથી; કારણ કે તે તે અઢીદ્વીપમાં જ હોય છે. રૂપીઆજીવન તો કંધ, દેશ, પ્રદેશ અને પરમાણુ એ ચાર પ્રકાર છે.
એ જ પ્રમાણે લોકને દક્ષિણ દિશાના ચરમતમાં.. તથા પશ્ચિમ અને ઉત્તર ચરમતમાં પણ જાણવું.
પરંતુ લેકના ઉપરના ચરમાંતમાં થોડેક કેર છે. ત્યાં સિદ્ધા હોવાથી ત્યાં એકૅબિના દેશની માફક અનિંદિના. દેશે અવશ્ય હોય છે. તેથી ત્યાં જે જીવદેશો છે, તે અવશ્ય એકેરિયેના દેશે અને અનિંકિયાના દેશો છે; અથવા એકેદ્રિના દેશે, અનિંદિના દેશે અને બે ઈદ્રિયનો એક દેશ છે;૧ અથવા એકૅબિના દેશે, અનિંદિયાના દેશે અને બે ઈદ્રિયોનો દેશ છે. એ પ્રમાણે વચલા વિકલ્પ સિવાયના બીજા બધા વિકલ્પો પંચૅકિયે સુધી કહેવા. ત્યાં જે જીવપ્રદેશો છે, તે અવશ્ય એકેંદ્રિયોના પ્રદેશે, અને અનિંદિના પ્રદેશ છે; અથવા એકંદિરના પ્રદેશો, અનિંકિયેના પ્રદેશ અને એક બેઈદ્રિયના પ્રદેશો છે; અથવા એકે વિના
૧. અહીં ઉપરના પૂર્વ દિશાના ચરમાતની પેઠે “એકે-- ઢિયાના દેશે, અનિંદ્રિયોના દેશે અને બે ઈદ્રિયના દેશ એ વિકલ્પ નથી; કારણ કે, પ્રદેશની હાનિવૃદિથી થયેલ. વિષમભાગ અહીં ન હોવાથી પૂર્વ અરમાન્ડની પેઠે ત્યાં બે ઇદ્રિયના અનેક દેશે સંભવતા નથી. પૂર્વ અરમાન્તમાં તો. પ્રદેશની હાનિવૃદ્ધિ થતી હોવાથી અનેક પ્રતરાત્મક લોદ્દન્તહોવાથી ત્યાં બેઈદ્રિય જીવના અનેક દેશ સંભવે છે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org