________________
*
*
*
શ્રીભગવતી-સાર સ્પષ્ટ હોવા છતાં સાંસારિક વાસનાનું પોષક હોવાથી અજ્ઞાન કહેવાય છે.]
ગૌ –હે ભગવન્! અજ્ઞાન કેટલા પ્રકારનું છે?
ભ૦–હે ગૌતમ ! અજ્ઞાન ત્રણ પ્રકારનું છે. મતિજ્ઞાન શ્રુતઅજ્ઞાન અને વિર્ભાગજ્ઞાન.
ગૌ –હે ભગવન! એંતિઅજ્ઞાન કેટલા પ્રકારનું છે ?
મહ–હે ગૌતમ! મતિઅજ્ઞાન (મતિજ્ઞાનના અવગ્રહથી માંડીને ધારણ સુધીના ચાર પ્રકારો અનુસાર ) ચાર પ્રકારનું છે.
ગૌત્ર –ભગવન્! મૃતઅજ્ઞાન કેટલા પ્રકારનું છે? - મ– ગૌતમ! અજ્ઞાની તથા મિથ્યાદષ્ટિ પુરુષોએ પિતાનાં છંદ, બુદ્ધિ અને મતિ અનુસાર કાપી કાઢેલું ભારત, રામાયણ, વગેરેથી માંડીને સાંગે પાંગ ચાર વેદ વગેરે બધું શ્રુતજ્ઞાન છે.
ગૌ - હે ભગવન ! વિલંગજ્ઞાન કેવા પ્રકારનું છે ?
મ-છે ગૌતમ! વિભંગજ્ઞાન અનેક પ્રકારનું કહ્યું છે. તે જેમકે ગ્રામને આકારે (ગ્રામમાત્ર વિષય હોવાથી), વર્ષ
૧. વિગતો માટે જુઓ નદીસૂત્ર મિાકુનાધિકાર સુ. ૪ તેમાં તે ઉપરાંત ભીમાસુર-ગ્રંથ, કૌટિલ્યનો ગ્રંથ, શકટભદ્રિકા (એક લૌકિક શાસ્ત્ર), અશ્વશાસ્ત્ર, કપાસશાસ્ત્ર, નાગસૂક્ષ્મ (એક લૌકિક શાસ્ત્ર), સુવર્ણ શાસ્ત્ર, વૈશેષિક, બુદ્ધવચન, ઐરાશિક, કપિલીય, લોકાયત, પટ્ટીતંત્ર, માઠર, પુરાણ, વ્યાકરણ, ભાગવત પાતંજલ, તથા લેખ અને ગણિતથી માંડીને શકુનરુત સુધીના ૭૨ કળાઓનો ઉલ્લેખ છે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org