SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ જીવનાં જ્ઞાન છે; બાકીનાં ત્રણ એક બીજાને છોડીને પણ હોઈ શકે છે. જ્યારે ત્રણ જ્ઞાન હોય ત્યારે મતિ, મૃત અને અવધિ હોય; અથવા મતિ, શ્રત અને મન:પર્યય હોય; કેમકે ત્રણ જ્ઞાનને સંભવ અપૂર્ણ અવસ્થામાં જ હોય છે; અને એ સમયે અવધિજ્ઞાન હોય કે મન:પર્યાય હોય, પરંતુ મતિ અને શ્રત એ બે અવશ્ય હોય છે જ. જ્યારે ચાર જ્ઞાન હોય છે, ત્યારે મતિ, શ્રત, અવધિ અને મન:પયોય હોય છે, કેમકે એ ચારે અપૂર્ણાવસ્થામાં થતાં હોવાથી એકી સાથે હોઈ શકે છે. આ બધું શક્તિની અપેક્ષાએ સમજવું, પ્રવૃત્તિની અપેક્ષાએ નહીં; અર્થાત એકીસાથે આત્મામાં વધારેમાં વધારે ચાર જ્ઞાનશક્તિઓ હોવા છતાં એક સમયમાં કોઈ એક જ શકિત પિતાનું જાણવાનું કામ કરે છે; અન્ય શક્તિઓ નિષ્ક્રિય રહે છે. [મતિ, મૃત આદિ પાંચે જ્ઞાન ચેતનાશક્તિના પર્યાય છે. એમનું કાર્ય પિતાના વિષયને પ્રકાશિત કરે એ છે. તેથી એ બધાં જ્ઞાન કહેવાય છે, પરંતુ એમાંથી પહેલાં ત્રણ, જ્ઞાન તેમ જ અજ્ઞાન એમ બન્ને રૂપે હોય છે. જેમ કે મતિજ્ઞાન, મતિઅજ્ઞાન, સુતજ્ઞાન, મુઅજ્ઞાન; અને અવધિજ્ઞાન તથા અવધિઅજ્ઞાન કે વિર્ભાગજ્ઞાન. જે પુરુપ મિથ્યાદાષ્ટ છે, તેનાં મતિ, મૃત અને અવધિ એ ત્રણે જ્ઞાન અજ્ઞાન રૂપ જ છે; જ્યારે સમ્યગ્દષ્ટિનાં ઉક્ત ત્રણે જ્ઞાન જ્ઞાનરૂપ છે. મોક્ષાભિમુખ આત્માએ પિતાના જ્ઞાનને ઉપયોગ સમભાવની પુષ્ટિમાં કરે છે, સાંસારિક વાસનાની પુષ્ટિમાં નહીં; તેથી તેમનું જ્ઞાન ગમે તેટલું અલ્પ હોય તો પણ તે જ્ઞાન છે; તેથી ઉલટું સંસારાભિમુખ આત્માનું જ્ઞાન ગમે તેટલું વિશાળ અને Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004620
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy