________________
સાધુ- ટિપ્પણે
અવસર્પિણીના સુષમસુષમા, સુષમા, સુષમદુઃખમા, દુ:ખમસુષમા, દુ:ષમા, અને દુ:ખમદુ:ષમા એમ છ આરા વિભાગ છે. ઉત્સર્પિણીના ( ક્રમમાં) તેથી ઊલટા છ આરા છે. નાઉત્સર્પિણીનેાઅવર્સ પૈણી કાળમાં સુમસુષમાના સમાન કાળ દેવકુરુ અને ઉત્તરકુરુમાં હોય છે. સુષમાને સમાન કાળ હિરવ અને રમ્યક ક્ષેત્રમાં હેાય છે. સુષમદુઃખમા। સમાન કાળ હિમવત અને અરણ્યવત ક્ષેત્રમાં તથા દુઃખમસુષમાને સમાન કાળ મહાવિદેહમાં હોય છે.
પુલાક ત્રણે કાળમાં હાય છે. અવર્સાપૈણીમાં પુલાક જન્મની અપેક્ષાએ ત્રીજા અને ચોથા આરામાં જ હોય;. અને ચારિત્રભાવથી અસ્તિત્વની અપેક્ષાએ ત્રીજા, ચેાથા અને પાંચમા આરામાં પણ હેાય. તેમાં જે ચેાથા આરામાં. જન્મ્યા ડાય, તેનું પાંચમા આરામાં ચારિત્ર્યભાવથી અસ્તિત્વ હોય. ત્રીજા અને ચેાથા આરામાં જન્મ અને
આગળ ચારિત્રખંડમાં સુદર્શન શેઠની કથામાં જણાવેલ ‘સાગર’ વર્ષીને હિસાબે અવસર્પિણી અને ઉત્સર્પિણી એ દરેક ૧૦×(k કરોડ×૧ કરોડ ) સાગર વર્ષોંનાં બનેલાં છે. અવસર્પિણીના છે. આરાનું માપ આ પ્રમાણે છે:
પ્રથમ આરે
=
૪×(૧ કરોડ×૧ કરોડ) સાગર વ
બીજો આર
૩×(
>
ત્રીજે
૨૪(
..
..
22
ચેાથે! = ૧૪( પાંચમે = ૨૧૦૦૦ વ
= ૧૦૦૦ વૃ
છઠ્ઠો ૧.
આ પાન ૭૪, નોંધ ૨
""
=
""
""
39
??
ઉપ
33
એછાં ૪૨૦૦૦ વર્ષ
Jain Education International 2010_05 For Private & Personal Use Only
www.jainelibrary.org