SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મજ્ઞાનનું મૂળ -હિ પણ ૨૫ ૨. કોઈ કાંઈ પૂછે અગર જ્ઞાનનું કાંઈ સાધન માગે, ત્યારે પિતાની પાસે ન હોવા છતાં કલુષિત ભાવે એમ કહેવું કે હું નથી જાણતો [નિકૂવ]. ૩. જ્ઞાન પાકું કર્યા પછી કોઈ ગ્રાહક અધિકારી મળે ત્યારે ન આપવાની કલુષિત વૃત્તિ [માત્સર્ય]. * ૪. કોઈને જ્ઞાન મેળવવામાં કલુષિત ભાવે અડચણ કરવી [અંતરાય]. ૫. કેાઈ જ્ઞાન આપતો હોય ત્યારે તેને નિષેધ કરવો [આસાદન. ૬. કેઈએ વાજબી કહ્યું હેય છતાં પિતાની અવળી મતિને લીધે અયુક્ત ભાસવાથી તેના દેષ પ્રગટ કરવા [ઉપઘાત]. દર્શન મેહનીય કર્મના બહેતુઓ ૧. કેવળજ્ઞાનીના અસત્ય દેજોને પ્રગટ કરવા. ૨. શાસ્ત્રના બેટા દોષો દ્વેષબુદ્ધિથી બતાવવા. ૩. સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા રૂપ ચાર પ્રકારના સંધના મિથ્યા દોષે પ્રકટ કરવા. ૪. અહિંસાદિ ધર્મના બેટા દે બતાવવા. પ. દેવની નિંદા કરવી. ચારિત્રમેહનીય કમના બહેતુઓ ૧. કપાયને વશ થઈ અનેક તુચ્છ પ્રવૃત્તિઓ કરવી [ કપાયમહનીય ]. - ૨. સત્ય ધર્મને, તથા ગરીબ કે દીનને ઉપહાસ કરે – વગેરે હાસ્યની વૃત્તિઓ રાખવી હાસ્યમેહનીય. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004620
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy