SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીભગવતી સાર ૩. વિવિધ ક્રીડાઓમાં પરાયણ રહી નિયમાદિમાં અણુગમે રાખવે [રતિમેાહનીય . ૪. બીજાને એચેની ઉપજાવવી, હલકાની સેાખત કરવી વગેરે [ અતિમેાહનીય ]. ૫. પેાતે શેકાતુર રહેવું અને ખીજાને શેકાતુર કરવા [ શાકમેહનીય ]. ૬. પેાતે ડરવું અને બીજાને ડરાવવા ભયમાહનીય ]. ૭. હિતકર ક્રિયા અને હિતકર આચારની ધૃણા કરવી [જુગુપ્સામેાહનોય . ૮~~~૧ સીન્નતિને ચેાગ્ય, પુસ્કૃતિને ચેાગ્ય કે નપુંસક જાતિને મેગ્ય સ`કારા કેળવવા [ વેદ, પુરુષવેદ, નપુંસકવેદ]. ૨૪ અતશય કર્યાંના મધહેતુએ કાઈ ને કઈ દેવામાં, લેવામાં, એક વાર ભેગવવામાં, અનેક વાર ભાગવવામાં અને સામર્થ્ય ફેારવવામાં અંતરાય ઊભા કરવા. [દાનાંતરાય, લાંભાંતરાય, ભાગાંતરાય. ઉપભાગાંતરાય, અને વીર્યાં તરાય. ] ટિપ્પણ નં. ૨. આસવ સુવર જે જે પ્રવૃત્તિઓથી કમલન થાય તે ખાવ કહેવાય તે પ્રમાણે જે જે પ્રવૃત્તિએથી કબૂધન થતું શકાય [સ‰ તે સવર કહેવાય. તપ, ધર્મ, ચારિત્ર વગેરે કઈ ક પ્રવૃત્તિઓથી સંવર સિદ્ધ થાય છે તેની વિગતે માટે જુએ આ માળાનું “ અંતિમ ઉપદેશ ’“ પુસ્તક, પા. ૪૬, ટિ. ન. ૩. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004620
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy