SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ મહુક શ્રાવક ૨૪૨ અધ્યયન વગેરે કર્યો. પછી મહાવીર ભગવાન રાજગૃહથી બહાર દેશામાં ચાલ્યા ગયા. ફરી પાછા આવ્યા, ત્યારે કાલેાદાયી તેમને ગયે। અને ત્યાં તેને તેમની સાથે આ પ્રમાણે પ્રશ્નોત્તર થયા: કા॰ હે ભગવન્ ! પાપકર્મોં અશુભ ફળવાળાં ક્રમ પછી જ્યારે તે વંદનાદિ કરવા હાય ? ~હું કાલેાદાયિ ! જેમ કાઈ પુરુષ સુંદર થાળીમાં સુંદર તથા અઢાર પ્રકારનાં શાકદાળાદિ યુક્ત પરંતુ વિમિશ્રિત ભાજન કરે, તેા તે ભાજન શરૂઆતમાં સારુ લાગે, પણ પછી તેનું પરિણામ બૂરું આવે; તેમ જીવાનાં પાપકર્મી અશુભ ફળવાળાં હોય છે. તથા જેમ ઔષધમિશ્રિત ભોજન શરૂઆતમાં સારું ન લાગે, પણ પછી સુખપણે પરિણામ પામે છે, તેમ જીવને હિંસાદિ મહાપાપના ત્યાગ, તેમ જ ક્રાદિ પાપસ્થાનેાને ત્યાગ પ્રારંભમાં સારા નથી લાગતો, પણ પછી પરિણામે સુરૂપપણે પરિણત થાય છે. શતક છ, ઉદ્દે॰ ૧૦ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004620
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy