SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ શ્રીભગવતી-સાર ૬. પ્રતિસંલીનતા ચાર પ્રકારની છે: (૧) ઇડિયાને નિગ્રહ કરવો, (૨) કષાયોનો નિગ્રહ કરવો; (૩) મન-વાણીકાયાના વ્યાપારનો નિગ્રહ કરવો; અને (૪) સ્ત્રી-પશુ અને નપુંસક સિવાયની વસતિમાં નિર્દોષ શયનાદિ ઉપકરણનો સ્વીકાર કરી રહેવું. આત્યંતર તપ છ પ્રકારનું છેઃ (૧) પ્રાયશ્ચિત્ત (૨) વિનય (૩) વૈયાવૃજ્ય (૪) સ્વાધ્યાય (૫) ધ્યાન અને (૬) વ્યુત્સર્ગ ' (૧) પ્રાયશ્ચિત્તના ૧૦ પ્રકાર આગળ (પા. ૧૪પ ઉપર). આવી ગયા છે. (૨) વિનયના સાત પ્રકાર છે: જ્ઞાન, દર્શન, ચારિત્રો, મનન, વચન, કાયનો અને લોકાપચારનો. તેમાં જ્ઞાનનો વિનય, જ્ઞાનના પાંચ પ્રકાર મુજબ પાંચ પ્રકારનો છે. * * દર્શનનો વિનય બે પ્રકારનો છે: સુશ્રુષાવિનય અને અનાશાતવિય. શુષાવિનય, સત્કાર કરવો, સન્માન કરવું વગેરે અનેક પ્રકારનો છે. અનાશાતના વિનયના ૪૫ ભેદ છેઃ અરિહંતોની, અરિહંતોએ કહેલા ધર્મની, આચાર્યોની ઉપાધ્યાયની, સ્થવિરની, કુળની, ગણની, સંઘનીક, ક્રિયાની, - ૧. શ્રોત્રાદિ પાંચ. ૨. કાધ, માન, માયા, લોભ. .. ૩. સારી રીતે, સમાધિપૂર્વક શાંત થઈ, હાથપગ સંચી કાચબાની પેઠે ગુતેદ્રિય થઈ આલીન અને પ્રલીન – સ્થિર રહેવું તે. ૪. આ બધાના શબ્દાર્થ માટે જુઓ પા. ૧૫૦ – વૈયાવૃત્ય. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004620
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy