SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ આલોચના, પ્રાયશ્ચિત્ત અને ત૫ ૧૭ ૨. ઉનેદરિકાના બે પ્રકાર છે. (ગ) દ્રવ્યને દરિકા, અને (ક) ભાવકનેરિકા. (1) તેમાં દ્રવ્યનોદરિકા બે પ્રકારની છે : ઉપકરણદ્વિવ્યનોદરિકા અને ભક્તપાનદ્રવ્યઉદરિકા. તેમાં ઉપકરણદ્રવ્યનોદરિકાના ત્રણ પ્રકાર છે: એક વસ્ત્ર, એક પાત્ર અને સાધુઓએ ત્યાગ કરેલાં (વસ્ત્ર પાત્ર સિવાયના) ઉપકરણોને ઉપભોગ કરવો તે. - ભક્ત પાનદ્રવ્યઊનોદરિકાના પ્રકાર પા. ૯૯ ઉપર જણાવેલા અલ્પાહારીથી પ્રકામરસભેજ સુધીના પ્રકારે મુજબ જાણવા. (૩) ભાવનોદરિકા અનેક પ્રકારની છે : જેમકે ક્રોધ ઓછો કરવો, લાભ એ છે કરો, અલ્પ બલવું, ધીમે બેલવું, વૃથા પ્રલાપ ન કરવો ઈત્યાદિ. ૩. ભિક્ષાચર્યા તેને લગતા વિવિધ નિયમ મુજબ અનેક પ્રકારની છે. તે નિયમ જેવા કે, ભિક્ષામાં અમુક ચીજોને જ ગ્રહણ કરવી; કે અમુક ક્ષેત્રમાંથી જ ભિક્ષા લેવી, વગેરે.૧ ૪. રસપરિત્યાગ એટલે કે વૃતાદિ વિકારક પદાર્થોને ત્યાગ કરવો, સ્નિગ્ધ રસવાળું ભોજન ન કરવું, લૂખો આહાર કરે વગેરે. ૫. કાયલેશ એટલે કે શરીરચેષ્ટાને ત્યાગ કરી ઊભા રહેવું, વિવિધ આસને બેસવું વગેરે.. ૧. જુઓ ઔપપાતિકસૂત્ર પૃ. ૩૮, ૨. - ૨. જુઓ ઔપપાકિસૂત્ર પૃ. ૩૯, ૨. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004620
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy