________________
શ્રીભગવતી-સાર
ગૌહે ભગવન્ ! શક્રને દૂત હરણેગમેસિ દેવ સ્ત્રીના ગને નખની ટોચ વાટે યા તો રૂવાડાના છિદ્ર વાટે અંદર મૂકવા કે બહાર કાઢવા સમર્થ છે ?
VRY
મહાગૌતમ! ઉપરાંત તે દેવ
નથી;
ઓછી કે વધારે પીડા થવા દેતા શરીરના છેદ શરીરની કાપકૂપ ઘણા સૂક્ષ્મ કરીને અંદર મૂકે છે કે
ગર્ભને કાંઈ પણ
તથા તે ગર્ભના
કરે છે અને પછી તેને બહાર કાઢે છે. E
-શતક ૫, ઉદ્દે॰ ૪
સાક્ષ
ગૌ—હે ભગવન્ ! વીતેલા અનંત શાશ્વત કાળમાં સાધક મનુષ્ય કેવલ સયમથી, કૈવલ સવરથી, ધ્રુવલ બ્રહ્મચ વાસથી અને કૈવલ સમિતિ-ગુપ્તિના પાલનથી સિદ્ યેા, યુદ્ધ થયે। અને સર્વ દુ:ખાના નાશ કરનાર થયે
મ~~હું ગૌતમ ! એ વાત બરાબર નથી. કારણકે જે કાઈ અતિમ શરીરવાળા સાધકે જ્ઞાન અને દર્શન પ્રાપ્ત કરી, અરિહંતપણું, જિનપણું અને કૈવલજ્ઞાનીપણું પ્રાપ્ત કર્યું. છે, તે જ સિદ્ધ, ખુદ્દ અને મુક્ત થયા છે, થાય છે, અને થશે.
ગૌ--હે ભગવન્ ! વીતેલા અનંત શાશ્વત કાળમાં કૈવલજ્ઞાની મનુષ્યે સિદ્ધ-બુદ્ધ-મુક્ત થઈ ને સર્વ દુ:ખાના નાશ કર્યો ?
. ટીકાકાર કહે છે કે, ગર્ભની કાપકૂપ કર્યાં વિના નખની ટાચ વગેરે ભાગે ગર્ભને કાઢવા કે દાખલ કરવા અશક્ય છે. પણ એમ કહેવું એ આખી વસ્તુને અશકય કહેવા જેવું છે.
Jain Education International 2010_05 For Private & Personal Use Only
www.jainelibrary.org