________________
જીવને લગતી કેટલીક ખાખતા
G
ઉપભાગલબ્ધ, અને વીય લબ્ધિ કહેવાય છે. ૧૦. મતિજ્ઞાનાવરણ કર્મના ક્ષયે।પશમથી પ્રાપ્ત થયેલ ભાવેન્દ્રિયાના તથા એકેન્દ્રિયાદિ જાતિનામક અને પર્યાપ્તનામકર્મના ઉદયથી વ્યેન્દ્રિયાનેા લાભ ા તે ઇંદ્રિયલબ્ધિ.
તેમાં જ્ઞાનલબ્ધિ જ્ઞાનના પાંચ પ્રકાર પ્રમાણે પાંચ પ્રકારની છે. અજ્ઞાનધિ પણ મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન અને વિભગજ્ઞાન અનુસાર ત્રણ પ્રકારની છે.
દર્શોનાંખ્ય ત્રણ પ્રકારની છે : ૧. મિથ્યાત્વ – મેહનીયકના ઉપશમ, ક્ષય કે ક્ષયેાપશમથી થયેલ શ્રદ્ધાન૩૫ આત્મપરિણામ તે સમ્યગદર્શન લબ્ધિ. ૨. અશુદ્ધ મિથ્યાત્વપુદ્ગલના વેદનથી થયેલ વિપર્યાસરૂપ જીવપરિણામ તે મિથ્યાદર્શનધિ, અને ૩. અવિશુદ્ધ મિથ્યાત્વપુદ્ગલના વેદનથી ઉત્પન્ન થયેલ મિશ્ર રુચિરૂપ જીવપરિણામ તે સમિથ્યાદર્શનધિ.
ચારિત્રધિ પાંચ પ્રકારની છે: ૧. હિંસાદિ સદાષ પ્રવૃત્તિથી વિરતિ તે ‘સામાયિક ચારિત્ર.' તેના એ પ્રકાર છે વર અને યાવથિક. ઇશ્ર્વર એટલે અલ્પકાલીન. તે સામાયિક પહેલા અને છેલ્લા તીર્થંકરના તીને વિષે પ્રથમ દીક્ષા લેનારને હાય છે. યાવકથિક એટલે
હ્યુ
૧. પહેલા તીર્થંકરના મુનિ નુજડ હતા એટલે તેમને પાળવેા સહેલેા હતેા; જ્યારે વ×જડ હતા; તેથી તેમને ધ પાળવેા મુશ્કેલ હતા. જ્યારે નુપ્રાજ્ઞ · હતા. જી ઉત્તરાધ્યયન
ધ સમજવા મુશ્કેલ હતા પણ અંતિમ તી કરના મુનિએ સમજવા સહેલા હતા, પણ વચગાળાના મુનિએ
અ. ૨૩, ૨૫૧૬.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org