SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ સાધુ - ટિપણે ટિપ્પણ ટિપ્પણું ન. ૧૯ હવે પુલાક વગેરે પાંચેનો વેદ વગેરેની અપેક્ષાએ વિચાર કરવામાં આવે છે ? * ૧. તેમાં પુલાકને વેદ હોય છે, પરંતુ કોઈ સ્ત્રીને પુલાલબ્ધિ હોતી નથી, તેથી પુલકિલબ્ધિવાળો, પુરુષ કે પુરુષનપુંસક (કૃત્રિમ રીતે થયેલો) હોય છે. બકુશ પણ વેદયુક્ત હેાય છે; પરંતુ સ્ત્રી, પુરુષ કે કૃત્રિમનપુંસક એ ત્રણે બકુશ હોઈ શકે છે. તેવું જ પ્રતિસેવનાકુશીલનું જાણવું. કપાયકુશીલ પણ વેદસહિત હોય તો ત્રણ વેદવાળે હોય; પરંતુ વેદરહિત હોય ત્યારે ઉપશાંત અને ક્ષીણ વેદવાળે હોઈ શકે. નિગ્રંથ વેદરહિત જ હોય પરંતુ તે ઉપશાંતવેદ કે ક્ષીણવેદ એમ બંને પ્રકારનો હેય. સ્નાતક તો વેદરહિત - તેમ જ ક્ષણવેદ જ હોય. ૨. હવે રાગની અપેક્ષાએ વિચાર કરવામાં આવે છે? પુલાક, અકુશ અને કુશીલ રાગસહિત હોય. નિગ્રંથ રાગરહિત હોય; પરંતુ ઉપશાંત થાય કે ક્ષીણકષાય પણ હોય. સ્નાતક તે રાગરહિત તેમ જ ક્ષીણકષાય જ હોય. ૩. હવે કપની અપેક્ષાએ પુલાકાદિને વિચાર કરવામાં આવે છે. અમુક પ્રકારનાં અમુક વસ્ત્ર પરિધાન કરવાં' વગેરે દશ ક –આચારેનું પાલન પહેલા અને છેલ્લા ૧ જુઓ આ ટિપ્પણને અંતે ટિપ્પણ ન. ૨. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004620
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy