________________
ભિક્ષા કરે, દુર્લભ વસ્તુને પ્રાપ્ત કરે, બેધિનો અનુભવ કરે, ત્યાર પછી સિદ્ધ થાય, અને સર્વ દુઃખને અંત કરે.
– શતક છે, ઉદ્દે ૧ ગૌ–હે ભગવન્! ઉત્તમ શ્રમણ યા બ્રાહ્મણને નિર્જીવ અને નિર્દોષ અન્નાદિ વડે સત્કારતા શ્રમણોપાસકને શું (ફલ) થાય ?
મો-––હે ગૌતમ! નરી નિર્જરા થાય; પણ પાપકર્મ ન થાય.
–હે ભગવન ! ઉત્તમ શ્રમણ યા બ્રાહ્મણને સજીવ અને સદોષ અન્નપાનાદિ આપતા શ્રમણોપાસકને શું થાય ?
માહે ગૌતમ ! ઘણું નિર્જરા થાય, અને અત્યંત અલ્પ પાપકર્મ થાય.
ગૌત્ર –હે ભગવન ! વિરતિરહિત, તથા પાપકર્મને ન રોકનારા અને પ્રતિજ્ઞાપૂર્વક ન ત્યાગનારા અસંયમી સાધુને સજીવ કે નિર્જીવ, નિર્દોષ કે સદોષ અન્નપાનાદિ આપતા શ્રમણોપાસકને શું થાય ? | મહે ગૌતમ ! નવું પાપકર્મ થાય, પણ નિર્જર જરા પણ ન થાય.
– શતક ૮, ઉદે. ૬
ગૃહસ્થને ઘેર આહાર ગ્રહણ કરવાની ઈચ્છાથી દાખલ થયેલા નિગ્રંથને કઈ ગૃહસ્થ બે પિંડ આપે અને કહે કે, “એક તમે ખાજે અને બીજે સ્થવિરેને આપજો.” પછી તે નિગ્રંથ તે બંને પિંડ ગ્રહણ કરે અને સ્થવિરેની શોધ
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org