SearchBrowseAboutContactDonate
Page Preview
Page 646
Loading...
Download File
Download File
Page Text
________________ એષિ ગૌ– હે ભગવન ! વૃક્ષો કેટલા પ્રકારનાં કહ્યાં છે ? મહ–હે ગૌતમ! વૃક્ષે ત્રણ પ્રકારનાં કહ્યાં છે સંખ્યાત જીવવાળાં, અસંખ્યાત છવવાળા (તાડ, તમાલ, નાળિયેરી વગેરે) અને અનંત જીવવાળાં (બટાકા, આદુ, વગેરે). તેમાં અસંખ્યાત જીવવાળાંના બે પ્રકાર છે: એક બાજવાળાં (નિબ, આમ્ર, જાંબુ, ઇ.); અને બહુ બીજવાળાં (કેડું, બીલું, ઉંબરે વગેરે.) – શતક ૮, ઉદ્દે ૩ ગૌ——હે ભગવન! ઉત્પલ એક જીવવાનું છે કે અનેક જીવવાળું છે ? મ૦ –હે ગૌતમ! તે એક જીવવાળું છે, પણ અનેક જવવાળું નથી. ત્યાર પછી જ્યારે તે ઉત્પલને બીજા જીવો – જીવાશ્રિત પાંદડાં વગેરે અવયવો – ઊગે છે, ત્યારે તે ઉત્પલ એક જીવવાનું નથી, પણ અનેક જીવવાનું છે. - ગૌ––હે ભગવન ! તે જીવો કયાંથી આવીને ઊપજે છે? મહ–હે ગૌતમ ! તે જો નૈરયિકથી આવીને ઊપજતા નથી, પણ તિર્યંચથી, મનુષ્યથી કે દેવથી આવીને ઊપજે છે. ૧. જુઓ પ્રજ્ઞાપના પદ ૧, પૃ. ૩૩–૧. ૨. જ્યાં સુધી એક જ પાન હોય છે, ત્યાં સુધી એક જ જીવ હેય; પણ પછી પાન વધતાં જાચ, તેમ તેમ બહુ જ ત્યાં ઉત્પન્ન થાય. ૩. દેવમાં પણ સનકુમારથી ઉપરના લોકોમાંથી નહી. વળી શાલી, ઘઉં વગેરેના મૂળપણે દેવ કદી ન ઉત્પન્ન થાય, પણ પુષ્પાદિ શુભ અંગમાં ઉત્પન્ન થાય. – શતક ૨૧, ઉદે૧. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004620
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy