________________
શ્રીભગવતીન્સાર
6
વરુણુની પેઠે વિસર્જિત કર્યા. પછી વસ્ત્ર પાથરી, તે ઉપર એસી તે પૂર્વ દિશા તરફ અલિ કરીને મેક્લ્યા કે, હું ભગવન્ ! મારા પ્રિય બાલમિત્ર વરુણને જે શીલવ્રતાદિ હાય તે મને પણ હે'. એમ કહી તેણે બન્નર છેાડયું અને માણુને ખેંચી કાઢયું. પછી તે પણ અનુક્રમે મરણ પામ્યા.
વરુણને મરણ પામેલા જોઈ, પાસે રહેલા વાનવ્યંતર દેવાએ તેના ઉપર દિવ્ય સુગધી ગધેાદકની વૃષ્ટિ કરી, પાંચ વષ્ણુનાં ફૂલ તેની ઉપર નાખ્યાં, અને દિવ્ય ગીતગાંધવને શબ્દ પણ કર્યાં. તે પ્રમાણે નાગના પૌત્ર વરુણની દિવ્ય ઋદ્ધિ અને પ્રભાવ સાંભળીને તથા જોઈ ને ઘણા માણસે ( ઉપર જણાવ્યા પ્રમાણે પરસ્પર એમ કહે છે કે, સગ્રામમાં ઘાયલ થયેલા દેવલાકને પામે છે!
ગૌ--હે ભગવન્ ! તે વરુણ મરીને કયાં ગયે! ? હું ગૌતમ ! તે સૌધર્મ દેવલેાકને વિષે અરુણાભ વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા છે; તેની આયુષસ્થિતિ ચાર પત્યેાપમ વર્ષની છે. ત્યાંથી મરીને તે મહાવિદેહક્ષેત્રમાં સિદ્ધિ પામશે.
શતક ૭, ઉદ્દે॰ ૯
Jain Education International 2010_05 For Private & Personal Use Only
www.jainelibrary.org