SearchBrowseAboutContactDonate
Page Preview
Page 513
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવતી-સાર મહે ગૌતમ! ઓછામાં ઓછે એક સમય અને વધારેમાં વધારે અસંખ્યેયકાળ સુધીનું અંતર હાય. ગૌ—હે ભગવન્ ! પ્રિદેશિક કધને કેટલું હોય ? હે ગૌતમ! એછામાં ઓછા એક સમય અને વધારેમાં વધારે અનંતકાળનું અંતર છે; એ પ્રમાણે અનત પ્રદેશિકકધ સુધી જાણી લેવું. ગૌહે ભગવન! એક પ્રદેશમાં સ્થિત સપ્ પુદ્ગલને પેાતાનું કંપન પડતું મૂકી, ફરીથી સ ંપન થતાં કેટલેા કાળ જાય ? મહે ગૌતમ! એછામાં ઓછો એક સમય અને વધારેમાં વધારે અસંખ્યકાળ. એ પ્રમાણે પ્રદેશસ્થિત સ્કન્ધા માટે પણ સમજવું. અસંખ્ય ગૌ-હે ભગવન્ ! એક પ્રદેશમાં સ્થિત નિષ્કપ પુદ્ગલને પેાતાની નિષ્કપતા છેાડી દઈ કરીથી નિષ્કપ થતાં કેટલે કાળ જાય ? ક મ—હે ગૌતમ ! ઓછામાં ઓછા એક સમય, અને વધારેમાં વધારે આવલિકાના અસભ્યેય ભાગ, એ પ્રમાણે અસંખ્યપ્રદેશસ્થિત સ્કંધે! માટે પણ જાણવું. વર્ણ, ગંધ, રસ, સ્પર્શી, સૂક્ષ્મ અને બાદરપરિતાને માટે આગળ જણાવેàા સ્થિતિકાળ જ અંતરકાળ સમજી લેવે. ૧. એ પ્રદેશવાળાને તેા બાકીના પરમાણુરૂપે થવાને કાળ તે અંતરકાળ છે, કારણકે બાકીના સ કધા અનત છે. ૨. એક સ્થિતિ નતું કાળનું અંતર. ધરૂપે થવાના કાળ અને અને તે અનત છે; છેાડી, ફરી તે સ્થિતિ પ્રાપ્ત કરતાં વચમાં Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004620
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy