SearchBrowseAboutContactDonate
Page Preview
Page 514
Loading...
Download File
Download File
Page Text
________________ પુદ્ગલ મ ગૌહે ભગવન શબ્દપરિત પુદ્ગલને કરી શબ્દરૂપે પરિણમતા પહેલાં કાળનું કેટલું અંતર થાય ? ~હે ગૌતમ! ઓછામાં ઓછા એક સમય; અને વધારેમાં વધારે અસંખ્યકાળ. ગૌહે ભગવન્! અશબ્દષણિતને કરી અશબ્દપરિણત થતાં કાળથી કેટલું અંતર વીતે ? મહે ગૌતમ! ઓછામાં એછે. એક સમય, અને વધારેમાં વધારે આલિકાના અસંખ્યેય ભાગ. શતક ૫, ઉદ્દે॰ ૭ . રાજગૃહમાં કાલેાદાયી પૂછે છે: કા—હે ભગવન્ ! અચિત્ત છતાં પણ કયા પુદ્ગલેા પ્રકાશ કરે? ~~~~હે કાલેાદાયિ! ક્રોધાયમાન થયેલા સાધુની તેજોલેશ્યા દૂર જઈ ને દૂર પડે છે. જ્યાં જ્યાં તે પડે છે, ત્યાં ત્યાં (તેના) અચિત્ત પુદ્ગલે! પણ પ્રકાશ કરે છે. શતક ૭, ઉદ્દે॰ ૧૦ ? ૯ ગૌ॰—હે ભગવન્! પુદ્ગલના પિરણામ કેટલા પ્રકારના મુ ગૌતમ! પાંચ પ્રકારના છે : વણુ પરિણામ, ગધપરિણામ, રસરિણામ, સ્પપરિણામ અને સંસ્થાનપરિણામ. ગૌહે ભગવન! વણું પરિણામ કેટલા પ્રકારને છે? ૧. તેની કથા માટે જીએ આગળ અન્યતીથિ ક ખડ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004620
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy